Upleta, તા. 23
ભાયાવદર ડાકણિયા ડુંગરની તળેટીમાં ભરાતા ઋષિ પંચમીના લોકમેળાનું સમગ્ર સૌરાષ્ટ્રમાં ખૂબ જ મહત્વ છે આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે તેને ધ્યાને લઈ નગરપાલિકા દ્વારા રેલવેની મંજૂરી લઈ ખોડીયાર મંદિર ટ્રસ્ટના સહયોગથી જિલ્લા ભાજપના ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા નોપા પ્રમુખ રેખાબેન સીણોજીયા ના માર્ગદર્શન નીચે નગરપાલિકાના હોદ્દેદારો ખોડીયાર મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો આગેવાનો અને ટીમ ભાજપ દ્વારા રૂબરૂ જઈને રેલ્વે ના રસ્તા તથા રૂપાવટી નદીના સેલ ના રસ્તા ઉપર ટ્રેક્ટર દ્વારા મેટલ પાથરી રસ્તો રીપેર કરવાનું શરૂ કરેલ છે આવા ઉપરા ઉપરી શહેરના એકધારા વિકાસના કામોથી વર્તમાન શાસકો અને ટીમ ભાજપની નગરજનો સરાહના કરી રહ્યા છે.
Trending
- ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!
- Ahmedabad: અસારવા સિવિલ હોસ્પિટલમાં દારૂના કેસનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર
- બી.એડ કરેલી પરિણીતા અને પતિ રાજસ્થાનથી ડ્રગ્સ લાવીને Ahmedabad માં છૂટક વેચતા હતા
- સાબરમતી સહિત Gujaratની ૧૦ નદીઓ સૌથી પ્રદૂષિત! શુદ્ધિકરણ માટે થયેલો ખર્ચ પાણીમાં!
- Rajkot માં પ્રદુષિત બની હવા. તાવ, ઉધરસ અને ખાંસીના દર્દીઓમાં વધારો થયો
- ગાંધી-સરદારની ભૂમિના યુવાઓનું ભવિષ્ય ડ્રગ્સ અને અપરાધની દુનિયામાં ધકેલાઈ રહ્યું છે,Rahul Gandhi
- એસ.ઓ.જી. એ જૂનાગઢ નજીકથી બે કિલોથી વધુ નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો પકડી પાડ્યો
- Junagadh : મહિલાને સોશીયલ મીડીયામાં મોફ ફોટા વાયરલ કરવાની ધમકી આપી પૈસા કઢાવનાર આરોપી પકડી પાડ્યો

