Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    South Indian અભિનેતા રવિ મોહન મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીમાં હાજરી

    November 5, 2025

    તંત્રી લેખ…રાજકારણમાં ગુનેગારો કેમ ખીલી રહ્યા છે?

    November 5, 2025

    Govinda એ તેની પત્નિને કારણે બે હાથ જોડીને માફી માંગી

    November 5, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • South Indian અભિનેતા રવિ મોહન મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીમાં હાજરી
    • તંત્રી લેખ…રાજકારણમાં ગુનેગારો કેમ ખીલી રહ્યા છે?
    • Govinda એ તેની પત્નિને કારણે બે હાથ જોડીને માફી માંગી
    • Amitabh Bachchan થી લઈને વિરાટ કોહલીએ વિજેતા મહિલા ટીમને આપ્યા અભિનંદન
    • SRK ની આગામી ફિલ્મ ‘કિંગ’ નો ફર્સ્ટ લુક જાહેર
    • 60 મો જન્મદિવસ ઉજવવા માટે Salman `ફીટ’
    • Shah Rukh Khan સલમાન ખાનને `બેસ્ટ ભાઈ’ ગણાવ્યો
    • Rajkot : DCB એ જાહેર કરેલ નંબરની અસર : લોકો નિડર બન્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Khalistani Terrorists પન્નુની રામમંદિરને ઉડાવી દેવાની ધમકી
    રાષ્ટ્રીય

    Khalistani Terrorists પન્નુની રામમંદિરને ઉડાવી દેવાની ધમકી

    Vikram RavalBy Vikram RavalNovember 11, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ayodhya,તા,11

     કેનેડા દ્વારા મળી રહેલા સમર્થનના કારણે ખાલિસ્તાનીઓમાં એટલી હિંમત આવી ગઈ છે કે હવે તેઓ અયોધ્યામાં રામ મંદિરને નિશાન બનાવવાની સીધી ધમકી આપવા લાગ્યા છે. ખાલિસ્તાની આતંકવાદી સંગઠન ‘શીખ ફોર જસ્ટિસ’ના ચીફ ગુરપતવંત સિંહ પન્નુએ હવે હિન્દુઓની આસ્થાનું મોટું કેન્દ્ર અયોધ્યા રામ મંદિર પર હુમલાની ધમકી આપી છે. 

    પન્નુએ એક વીડિયો જારી કરીને કહ્યું કે, અયોધ્યાના રામ મંદિરમાં 16 અને 17 નવેમ્બરના રોજ હિંસા થશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પન્નુએ આ વીડિયો કેનેડાના બ્રેમ્પટનમાં રેકોર્ડ કર્યો છે. વીડિયોમાં પન્નુએ કેનેડાના હિન્દુ સાંસદ ચંદ્ર આર્યને પણ ધમકી આપી છે. આ વીડિયોમાં રામ મંદિરની સાથે-સાથે અનેક બીજા હિન્દુ ધાર્મિક સ્થળો વિરુદ્ધ હિંસા ભડકાવવાની પણ ધમકી આપવામાં આવી છે.

    વીડિયોમાં પીએમ મોદીની પૂજા કરતી તસવીર

    વીડિયોમાં પન્નુએ આગળ કહ્યું કે, ‘અમે હિન્દુત્વ વિચારધારાની જન્મભૂમિ અયોધ્યાનો પાયો હચમચાવી નાખીશું.’ પન્નુની આ ધમકીને ભારતના સૌથી પવિત્ર સ્થળોમાંથી એક (રામ મંદિર) માટે મોટા જોખમ તરીકે જોવામાં આવી રહી છે. પન્નુના વીડિયોમાં પીએમ મોદી અયોધ્યા રામ મંદિરમાં પ્રાર્થના કરતા હોવાની તસવીરો પણ દેખાડવામાં આવી છે. ખાલિસ્તાની આતંકવાદીએ કેનેડામાં રહેતા ભારતીયોને હિન્દુ મંદિરો પર થઈ રહેલા ખાલિસ્તાની હુમલાઓથી દૂર રહેવાની પણ ધમકી આપી છે.

    ભારતમાંથી ફરાર થઈ ગેયલ ભાગેડુ પન્નુ ભારત વિરુદ્ધ સતત ઝોર ઓકી રહ્યો છે. તે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ વિરુદ્ધ હિંસા માટે ખાલિસ્તાનીઓને ભડકાવવાનું કામ કરે છે. 

    અગાઉ પણ ધમકી આપી ચૂક્યો છે પન્નુ

    પન્નુએ ભારતને પહલીવાર જ ધમકી નથી આપી. તે અગાઉ પણ અનેક વખત ભારતને ધમકી આપી ચૂક્યો છે. તેણે ભારતને ધમકી આપતા વિમાનને ઉડાવી દેવાની વાત કરી હતી. પન્નુએ કહ્યું હતું કે, શીખ રમખાણોના 40 વર્ષ પૂરા થવા પર એર ઈન્ડિયાની ફ્લાઈટ પર હુમલો થઈ શકે છે. પન્નુએ આંતરરાષ્ટ્રીય મુસાફરોને 1 થી 19 નવેમ્બર સુધી એર ઈન્ડિયામાં ઉડાન ન ભરવાની ચેતવણી આપી હતી.

    કોણ છે આતંકવાદી પન્નુ?

    ગુરપતવંત સિંહ પન્નુનો જન્મ પંજાબમાં થયો હતો. તેણે અભ્યાસ પણ અહીંથી જ કર્યો હતો. હાલમાં તે વિદેશમાં છે. તે ક્યારેક કેનેડામાં રહે છે તો ક્યારેક અમેરિકામાં રહે છે. તેની પાસે આ બંને દેશોની નાગરિકતા છે. વિદેશમાં રહીને જ તે ભારતમાં આતંકવાદી હુમલા કરવાની ધમકી આપે છે. 1947માં ભાગલા પછી પન્નુનો પરિવાર પાકિસ્તાનથી અમૃતસરના ખાનકોટ ગામમાં આવી ગયો હતો. પન્નુનો જન્મ 14 ફેબ્રુઆરી 1967ના રોજ થયો હતો. પન્નુના પિતા પંજાબમાં એક કંપનીમાં કામ કરતા હતા. તેનો એક ભાઈ પણ છે, જે વિદેશમાં રહે છે. તેના માતા-પિતા મૃત્યુ પામ્યા છે. પન્નુએ ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીથી લો નો અભ્યાસ કર્યો છે. હાલમાં તે અમેરિકામાં વકાલાત કરી રહ્યો છે. પન્નુએ 2007માં ‘શીખ ફોર જસ્ટિસ’ નામનું સંગઠન બનાવ્યું હતું. જુલાઈ 2020માં ભારતે પન્નુને આતંકવાદી જાહેર કર્યો હતો. પન્નુ ISIની મદદથી ખાલિસ્તાન અભિયાન ચલાવી રહ્યો છે. 

    Ayodhya Gurpatwant-Singh-Pannun Khalistani Ram-Mandir
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    બાળકોને યૌન શોષણથી બચાવનાર `પોકસો’ના કાયદાના દુરૂપયોગથી સુપ્રીમકોર્ટ ચિંતિત

    November 5, 2025
    રાષ્ટ્રીય

    US ની નિકાસમાં 37.5 ટકાનો ઘટાડો, અન્ય દેશોએ ભરપાઈ કરી

    November 5, 2025
    રાષ્ટ્રીય

    દેશ અને દુનિયામાં ખતરનાક આર્થિક અસમાનતા: ભારતમાં 1 ટકો અમીરોની સંપત્તિ 62 ટકા વધી

    November 5, 2025
    રાષ્ટ્રીય

    હરિયાણામાં પણ 25 લાખ મતોની વોટચોરી થઈ હતી : Rahul Gandhi

    November 5, 2025
    રાષ્ટ્રીય

    Supreme Court માં ગુજરાત સરકારનું રખડતા શ્વાન નિયંત્રણ માટેનું સોગંદનામું

    November 5, 2025
    રાષ્ટ્રીય

    દેશના સૈન્ય પર 10 ટકા લોકોનું નિયંત્રણ : Rahul Gandhi એ નવો વિવાદ છેડયો

    November 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    South Indian અભિનેતા રવિ મોહન મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીમાં હાજરી

    November 5, 2025

    તંત્રી લેખ…રાજકારણમાં ગુનેગારો કેમ ખીલી રહ્યા છે?

    November 5, 2025

    Govinda એ તેની પત્નિને કારણે બે હાથ જોડીને માફી માંગી

    November 5, 2025

    Amitabh Bachchan થી લઈને વિરાટ કોહલીએ વિજેતા મહિલા ટીમને આપ્યા અભિનંદન

    November 5, 2025

    SRK ની આગામી ફિલ્મ ‘કિંગ’ નો ફર્સ્ટ લુક જાહેર

    November 5, 2025

    60 મો જન્મદિવસ ઉજવવા માટે Salman `ફીટ’

    November 5, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    South Indian અભિનેતા રવિ મોહન મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીમાં હાજરી

    November 5, 2025

    તંત્રી લેખ…રાજકારણમાં ગુનેગારો કેમ ખીલી રહ્યા છે?

    November 5, 2025

    Govinda એ તેની પત્નિને કારણે બે હાથ જોડીને માફી માંગી

    November 5, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.