Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અગાઉ Ahmedabad માં વર્ષ ૧૯૮૮માં પ્લેન ક્રેશ થયું હતું

    June 12, 2025

    Ahmedabad માં પ્લેન ક્રેશ બાદ સલમાન ખાને રદ કર્યો કાર્યક્રમ

    June 12, 2025

    Ahmedabad વિમાન દુર્ઘટના પર બ્રિટિશ વડા પ્રધાને વ્યક્ત કર્યું દુઃખ

    June 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અગાઉ Ahmedabad માં વર્ષ ૧૯૮૮માં પ્લેન ક્રેશ થયું હતું
    • Ahmedabad માં પ્લેન ક્રેશ બાદ સલમાન ખાને રદ કર્યો કાર્યક્રમ
    • Ahmedabad વિમાન દુર્ઘટના પર બ્રિટિશ વડા પ્રધાને વ્યક્ત કર્યું દુઃખ
    • Ahmedabad ફસાયેલા મુસાફરો માટે બે વંદે ભારત ટ્રેન દોડાવાશે
    • Ahmedabad સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈન
    • Ahmedabad ડૉક્ટરો જમવાની તૈયારી કરતા હતા, એટલામાં ઉપરથી પ્લેન આવીને પડ્યું!
    • Ahmedabad વિમાનમાં ૬૦થી વધુ વિદેશી નાગરિકો સવાર હતા
    • Ahmedabad ક્રેશ થયેલ વિમાન કેપ્ટન સુમિત સભરવાલ ઉડાડી રહ્યા હતા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Khyatikand ના પીડિતો-બોરીસણાના લોકોનો ન્યાયની માગ સાથે હલ્લાબોલ, હાઈવે પર કર્યો ચક્કાજામ
    ગુજરાત

    Khyatikand ના પીડિતો-બોરીસણાના લોકોનો ન્યાયની માગ સાથે હલ્લાબોલ, હાઈવે પર કર્યો ચક્કાજામ

    Vikram RavalBy Vikram RavalNovember 14, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mahesana,તા,14

    કડી તાલુકાના બોરીસણામાં મેડિકલ ચેકઅપ કેમ્પ યોજીને એસ જી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલના તબીબોએ  પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર અપાવવાનું કહીને 19 દર્દીઓની એન્જિયોગ્રાફી કરી હતી. જેમાંથી સાત લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેના લીધે બે દર્દીઓના મોત નીપજ્યાં હતા. આ મામલે ભોગ બનનારા 17 પીડિતોને ન્યાય આપવવા અને આરોપી સામે વધુ ફરિયાદ નોંધવાની માગ સાથે પીડિતો-ગ્રામજનો દ્વારા મહેસાણામાં ચક્કાજામ કરવામાં આવ્યો. 

    ખ્યાતિકાંડ મામલે મહેસાણામાં વિરોધ પ્રદર્શન

    ખ્યાતિકાંડ મામલે ગ્રામજનો દ્વારા મહેસાણા બોરીસણામાં ચક્કાજામ કરાયો છે. જેમાં રાચરડા કડી હાઈવે પર મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈને વાહનો અટકાવ્યા હતા. ખ્યાતિકાંડને લઈને બોરીસણામાં મોટા પાયે દેખાયો કરવામાં આવી રહ્યો છે. મેડિકલ માફિયાઓ સામે બોરીસણાના ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે લોકો ચિમકી ઉચ્ચારી છે કે, જ્યાં સુધી ફરિયાદ લેવામાં નહીં આવે ત્યાં સુધી ચક્કાજામ રહેશે. આ સાથે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે વધુ ફરિયાદ નોંધાવા માટે ગ્રામજનોએ માગ કરી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર ઉમટી પડયા છે અને રોડ ઉપર બેસી રસ્તો બંધ કરતા અઢી કિ.મી સુધીના ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા.

    આરોપી સામે ફરિયાદ નોંધવાની ગ્રામજનોની માગ

    વિરોધ પ્રદર્શન કરી રહેલા ગ્રામજનોનું કહેવું છે કે, હોસ્પિટલના ડોક્ટરો અને સત્તાધીશો સામે ગુનો દાખલ કરાયો છે, પરંતુ 17 પીડિતોમાંથી હજુ કેટલાક દર્દીઓની હાલત ગંભીર છે, ત્યારે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે વધુ એક ગુનો દાખલ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

    નોંધનીય છે કે, અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ સામે સદોષ માનવ વધનો ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં CDMO ઈન્ચાર્જ CDMO પ્રકાશ મહેતા, ઓપરેશન કરનાર ડૉ. પ્રશાંત વજીરાણી, ડાયરેક્ટર કાર્તિક પટેલ સહિત 6 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી તમામ ગુનેગારો સામે ચાર્જફીટ ફાઇલ કરવા પુરાવા એકઠા કરી રહી છે.

    શું હતી સમગ્ર ઘટના?

    કડીમાં બોરીસણા ગામે ફ્રી કેમ્પ હોસ્પિટલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યા છે. આ સિવાય અન્ય પાંચ દર્દીની હાલત ગંભીર છે.   

    મા કાર્ડનો લાભ ખાટવાનો પરિવારજનોનો આરોપ

    પરિવારજનોનો આરોપ લગાવ્યો છે કે, હોસ્પિટલને મા કાર્ડનો દુરૂપયોગ કરી પૈસા પડાવવા માટે અમારી જાણ બહાર દર્દીને સ્ટેન્ટ મૂકી દીધું હતું. જેના કારણે બે દર્દીના મોત થયા છે. બે દર્દીના મોત પછી પરિવારજનો સખત રોષે ભરાયા હતા અને તેમણે હોસ્પિટલમાં તોડફોડ કરીને વિરોધ કર્યો હતો.

    Ahmedabad Khyati-Hospital Mahesana
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    અગાઉ Ahmedabad માં વર્ષ ૧૯૮૮માં પ્લેન ક્રેશ થયું હતું

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad ફસાયેલા મુસાફરો માટે બે વંદે ભારત ટ્રેન દોડાવાશે

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈન

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad ડૉક્ટરો જમવાની તૈયારી કરતા હતા, એટલામાં ઉપરથી પ્લેન આવીને પડ્યું!

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad વિમાનમાં ૬૦થી વધુ વિદેશી નાગરિકો સવાર હતા

    June 12, 2025
    અમદાવાદ

    Ahmedabad ક્રેશ થયેલ વિમાન કેપ્ટન સુમિત સભરવાલ ઉડાડી રહ્યા હતા

    June 12, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    અગાઉ Ahmedabad માં વર્ષ ૧૯૮૮માં પ્લેન ક્રેશ થયું હતું

    June 12, 2025

    Ahmedabad માં પ્લેન ક્રેશ બાદ સલમાન ખાને રદ કર્યો કાર્યક્રમ

    June 12, 2025

    Ahmedabad વિમાન દુર્ઘટના પર બ્રિટિશ વડા પ્રધાને વ્યક્ત કર્યું દુઃખ

    June 12, 2025

    Ahmedabad ફસાયેલા મુસાફરો માટે બે વંદે ભારત ટ્રેન દોડાવાશે

    June 12, 2025

    Ahmedabad સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈન

    June 12, 2025

    Ahmedabad ડૉક્ટરો જમવાની તૈયારી કરતા હતા, એટલામાં ઉપરથી પ્લેન આવીને પડ્યું!

    June 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અગાઉ Ahmedabad માં વર્ષ ૧૯૮૮માં પ્લેન ક્રેશ થયું હતું

    June 12, 2025

    Ahmedabad માં પ્લેન ક્રેશ બાદ સલમાન ખાને રદ કર્યો કાર્યક્રમ

    June 12, 2025

    Ahmedabad વિમાન દુર્ઘટના પર બ્રિટિશ વડા પ્રધાને વ્યક્ત કર્યું દુઃખ

    June 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.