Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi માં મચ્છુ જળ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા આજે શોક યાત્રા યોજાશે

    August 11, 2025

    46 વર્ષ પહેલા Morbi ‘ટાપુ’ બની ગયું હતું: જળપ્રલયની યાદમાં આંસુના પૂર

    August 11, 2025

    તહેવારો પર સૌરાષ્ટ્રમાં ચોમાસુ જામવાના અણસાર

    August 11, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi માં મચ્છુ જળ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા આજે શોક યાત્રા યોજાશે
    • 46 વર્ષ પહેલા Morbi ‘ટાપુ’ બની ગયું હતું: જળપ્રલયની યાદમાં આંસુના પૂર
    • તહેવારો પર સૌરાષ્ટ્રમાં ચોમાસુ જામવાના અણસાર
    • Gujarat માં જુલાઇમાં વાહનોનું વેચાણ ઘટયું
    • કાલે Angaraki Chauth : ગણપતિ પૂજનનું મહત્વ
    • કાલે બોળચોથની ઉજવણી સાથે Janmashtami festival નો શુભારંભ
    • Salangpur Dham માં ત્રીજા સોમવારે શ્રી કષ્ટભંજન દેવને અમરનાથની થીમનો શણગાર
    • પાટીદારો ત્રણથી ચાર બાળકો પેદા કરે : Vishwa Umiya Foundation ના વડાની હાકલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Made in India યુદ્ધ જહાજો ઉદયગિરિ અને હિમગિરિ 26 ઓગસ્ટે નૌકાદળમાં જોડાશે
    રાષ્ટ્રીય

    Made in India યુદ્ધ જહાજો ઉદયગિરિ અને હિમગિરિ 26 ઓગસ્ટે નૌકાદળમાં જોડાશે

    Vikram RavalBy Vikram RavalAugust 11, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.11

    26 ઓગસ્ટના રોજ, બે અત્યંત આધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ્સ ઉદયગિરી (F35) અને હિમગિરી (F34) ને ભારતીય નૌકાદળના કાફલામાં એકસાથે સામેલ કરવામાં આવશે. આ પહેલી વાર બનશે જ્યારે દેશના બે મુખ્ય શિપયાર્ડમાં બનેલા આવા યુદ્ધ જહાજોને એકસાથે નૌકાદળમાં સામેલ કરવામાં આવશે.

    ઉદયગિરી મુંબઈના મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ દ્વારા બનાવવામાં આવી છે, જ્યારે હિમગિરી કોલકાતાના ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ અને એન્જિનિયર્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.

    ખાસ વાત એ છે કે, ઉદયગિરી નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરાયેલ 100મું જહાજ છે. લગભગ 6700 ટન વજન ધરાવતા આ જહાજો શિવાલિક વર્ગ કરતા મોટા અને વધુ અદ્યતન છે.

    તેમની ડિઝાઇન એવી છે કે, તેઓ રડારને ટાળવામાં સક્ષમ છે. તેઓ ડીઝલ એન્જિન અને ગેસ ટર્બાઇન, આધુનિક મિસાઇલો, તોપો અને સબમરીન વિરોધી શસ્ત્રોથી સજ્જ છે. બંને ભારતીય નૌકાદળના આગામી પેઢીના સ્ટીલ્થ યુદ્ધ જહાજો છે, જે પ્રોજેક્ટ 17અ હેઠળ બનાવવામાં આવ્યા છે.

    આ યુદ્ધ જહાજોના નિર્માણમાં 200 થી વધુ ભારતીય કંપનીઓએ ભાગ લીધો હતો, જેનાથી 4,000 થી વધુ લોકોને સીધી રોજગારી અને 10,000 થી વધુ લોકોને પરોક્ષ રોજગારી મળી હતી.

    ’ઉદયગિરી’ અને ’હિમગિરી’નું લોન્ચિંગ જહાજ ડિઝાઇન અને બાંધકામમાં સ્વનિર્ભરતા પ્રત્યે નૌકાદળની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ત્યારબાદ નૌકાદળ 2025 માં વિનાશક ઈંગજ સુરત, ફ્રિગેટ ઈંગજ નીલગિરી, સબમરીન ઈંગજ વાગશીર, અજઠ છીછરા પાણીના યાન ઈંગજ અર્નાલા અને ડાઇવિંગ સપોર્ટ જહાજ ઈંગજ નિસ્તાર જેવા અન્ય સ્વદેશી જહાજો લોન્ચ કરશે.

    join the Navy on August 26 Made in India Udayagiri and Himgiri warships
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    તહેવારો પર સૌરાષ્ટ્રમાં ચોમાસુ જામવાના અણસાર

    August 11, 2025
    રાષ્ટ્રીય

    ટ્રમ્પના ‘ડેડ ઈકોનોમી’ પર મોદીનો જવાબ,ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા

    August 11, 2025
    રાષ્ટ્રીય

    Rahul,Priyanka Gandhi, Khargeની અટકાયત;અખિલેશ યાદવે બેરિકેડથી છલાંગ મારી

    August 11, 2025
    રાષ્ટ્રીય

    GST માં વાર્ષિક ટર્નઓવર રૂા.1 કરોડ કરવા બેન્કોની ભલામણ

    August 11, 2025
    ટેક્નોલોજી

    ભારતમાં દર વર્ષે નવા 15 લાખ એન્જીનીયરો પણ માત્ર 3 ટકાને ‘semiconductors’નુ જ્ઞાન

    August 11, 2025
    રાષ્ટ્રીય

    Eknath Shinde એ ’ઓપરેશન સિંદૂર’ માટે સેનાનો આભાર માનવા શ્રીનગરમાં રક્તદાન કર્યું

    August 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi માં મચ્છુ જળ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા આજે શોક યાત્રા યોજાશે

    August 11, 2025

    46 વર્ષ પહેલા Morbi ‘ટાપુ’ બની ગયું હતું: જળપ્રલયની યાદમાં આંસુના પૂર

    August 11, 2025

    તહેવારો પર સૌરાષ્ટ્રમાં ચોમાસુ જામવાના અણસાર

    August 11, 2025

    Gujarat માં જુલાઇમાં વાહનોનું વેચાણ ઘટયું

    August 11, 2025

    કાલે Angaraki Chauth : ગણપતિ પૂજનનું મહત્વ

    August 11, 2025

    કાલે બોળચોથની ઉજવણી સાથે Janmashtami festival નો શુભારંભ

    August 11, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi માં મચ્છુ જળ હોનારતના દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા આજે શોક યાત્રા યોજાશે

    August 11, 2025

    46 વર્ષ પહેલા Morbi ‘ટાપુ’ બની ગયું હતું: જળપ્રલયની યાદમાં આંસુના પૂર

    August 11, 2025

    તહેવારો પર સૌરાષ્ટ્રમાં ચોમાસુ જામવાના અણસાર

    August 11, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.