Madhavpur (Ghed),તા. 27
માધવપુર ઘેડમાં આવેલ 12મી સદીનું પૌરાણિક મંદિરનું રીનોવેશન હાથ ધરાયું છે. સમુદ્રમાંથી નીકળેલ 1રમી સદીનું માધવરાય મંદિરનું રીનોવેશન પ્રવાસન દ્વારા હાથ ધરાયું છે. માધવપુર ઘેડને સરકાર દ્વારા કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તેમાં 1રમી સદીનું પૌરાણિક મંદિર પણ સરકારના નકશામાં આવરી લેવામાં આવેલ છે.