Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat માં માવઠાનો મારઃ ૧૦ લાખ હેક્ટર પાક નાશ, ૭ દિવસમાં સર્વે પૂર્ણ કરી રાહત પેકેજ

    October 30, 2025

    Bhavnagar મહુવા યાર્ડના પૂર્વ ચેરમેનનો ધડાકો, સરકાર ટેકાના ભાવે મગફળી ન ખરીદે

    October 30, 2025

    Pakistan ના ખૈબર પખ્તુનખ્વામાં મુનીરની સેના પર હુમલો, આઇઇડી વિસ્ફોટમાં કેપ્ટન સહિત છ સૈનિકો માર્યા ગયા

    October 30, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat માં માવઠાનો મારઃ ૧૦ લાખ હેક્ટર પાક નાશ, ૭ દિવસમાં સર્વે પૂર્ણ કરી રાહત પેકેજ
    • Bhavnagar મહુવા યાર્ડના પૂર્વ ચેરમેનનો ધડાકો, સરકાર ટેકાના ભાવે મગફળી ન ખરીદે
    • Pakistan ના ખૈબર પખ્તુનખ્વામાં મુનીરની સેના પર હુમલો, આઇઇડી વિસ્ફોટમાં કેપ્ટન સહિત છ સૈનિકો માર્યા ગયા
    • Junagadh: વિચરતી વિમુક્ત જાતિ સમુદાયની શિબિર યોજાઈ
    • Junagadh: કમોસમી વરસાદથી પાક નુકસાનીનો ૮૫ ટીમો દ્વારા સર્વે : સર્વેની કામગીરી ૮ દિવસમાં પૂર્ણ કરાશે
    • 31 ઓક્ટોબર નું પંચાંગ
    • 31 ઓક્ટોબર નું રાશિફળ
    • વાવાઝોડા Melissa એ હૈતી, જમૈકા અને ક્યુબામાં વિનાશ વેર્યો છે, જેમાં ૨૫ લોકો માર્યા ગયા છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat માં માવઠાનો મારઃ ૧૦ લાખ હેક્ટર પાક નાશ, ૭ દિવસમાં સર્વે પૂર્ણ કરી રાહત પેકેજ
    ગુજરાત

    Gujarat માં માવઠાનો મારઃ ૧૦ લાખ હેક્ટર પાક નાશ, ૭ દિવસમાં સર્વે પૂર્ણ કરી રાહત પેકેજ

    Vikram RavalBy Vikram RavalOctober 30, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.૩૦

    રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તેમના પાક નાશ પામ્યા છે, તેમની મહેનત અધૂરી રહી છે, જેના કારણે નોંધપાત્ર નાણાકીય નુકસાન થયું છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આજે જાહેરાત કરી હતી કે દુષ્કાળથી થયેલા નુકસાનનો સર્વે સાત દિવસમાં પૂર્ણ કરવામાં આવશે, અને સર્વે પૂર્ણ થયા પછી રાહત પેકેજ જાહેર કરવામાં આવશે.

    કમૌસમી વરસાદને કારણે રાજ્યના ખેડૂતોને નોંધપાત્ર નુકસાન થયું છે. ખેડૂતોએ તેમના નાણાકીય નુકસાન માટે પૂરતા અને વાજબી વળતરની માંગ કરી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે દુષ્કાળથી થયેલા નુકસાનનો સર્વે સાત દિવસમાં પૂર્ણ કરવામાં આવશે, અને સર્વે પૂર્ણ થયા પછી રાહત પેકેજ જાહેર કરવામાં આવશે.

    મંત્રી પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે પાંચ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે ૧૦ લાખ હેક્ટરથી વધુ જમીન પર પાકનો નાશ થયો છે. આ દુષ્કાળ ઘણા વર્ષોમાં અભૂતપૂર્વ રહ્યો છે.

    તેમણે જણાવ્યું કે મંત્રીઓને વિવિધ ક્ષેત્રો માટે જવાબદારી સોંપવામાં આવી છે, અને તમામ જિલ્લાઓમાં રીઅલ-ટાઇમ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સોયાબીન, શેરડી અને તુવેરના પાકને નુકસાન થયું છે. તેમણે જણાવ્યું કે સરકાર ખેડૂતો સાથે ઉભી છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ઓક્ટોબર-૨૦૨૫ના છેલ્લા એક અઠવાડિયામાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન તેમજ ખેડૂતોને ફરી બેઠો કરવા માટે આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

    બેઠકમાં થયેલી ચર્ચા અંગે પ્રેસ-મીડિયાના મિત્રોને માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલા પ્રાથમિક અહેવાલ અનુસાર ગત તા. ૨૩ થી ૨૮ ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ૩૩ જિલ્લાના ૨૩૯ તાલુકામાં સમાન્યથી અતિભારે વરસાદ વરસ્યો હતો. જેમાં હાલના તબક્કે આશરે ૧૦ લાખ હેકટરથી વધુ વિસ્તારમાં નુકશાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે.મંત્રી વાઘાણીએ કહ્યું હતું કે, બેઠકમાં મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના ખેડૂતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી તેમજ કમોસમી વરસાદથી અસરગ્રસ્ત જિલ્લામાં તાત્કાલિક ધોરણે જીડ્ઢઇહ્લના ધારાધોરણો મુજબ સર્વે શરૂ કરીને, તેને સાત દિવસમાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

    પ્રવક્તા મંત્રીએ આ અંગે જણાવ્યું હતું કે, ખેડૂતોને ઝડપથી સહાય પૂરી પાડવાના આશય સાથે અદ્યતન ટેકનોલોજી – કૃષિ પ્રગતિના માધ્યમથી ઝડપથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. ટેક્નોલોજીકલ સર્વે ઉપરાંત ભૌતિક સર્વે પણ હાથ ધરવામાં આવશે, જેથી રાજ્યનો કોઈપણ અસરગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય.

    રાજ્યમાં હજુ પણ જે ખેડૂતોનો પાક ઉભો છે, તે પાકના સંરક્ષણ માટે કૃષિ વિભાગ દ્વારા એક વિશેષ “એગ્રો એડવાઇઝરી” જિલ્લાવાર જાહેર કરવામાં આવી છે. આ એડવાઇઝરીમાં વિવિધ ઊભા પાકની જાળવણી માટેના વૈજ્ઞાનિક પગલાંઓ સૂચવવામાં આવ્યા છે. આ ઉપરાંત ખેડૂતોને વિવિધ માધ્યમો દ્વારા યોગ્ય માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે, કમોસમી વરસાદને ધ્યાને રાખીને મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રી મંડળના સભ્યોને ત્વરિત અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવવા આદેશ આપ્યો હતો.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Pakistan ના ખૈબર પખ્તુનખ્વામાં મુનીરની સેના પર હુમલો, આઇઇડી વિસ્ફોટમાં કેપ્ટન સહિત છ સૈનિકો માર્યા ગયા

    October 30, 2025
    આંતરરાષ્ટ્રીય

    વાવાઝોડા Melissa એ હૈતી, જમૈકા અને ક્યુબામાં વિનાશ વેર્યો છે, જેમાં ૨૫ લોકો માર્યા ગયા છે

    October 30, 2025
    આંતરરાષ્ટ્રીય

    Russian સૈનિકોએ બે યુક્રેનિયન શહેરોને ઘેરી લીધા, યુદ્ધ વચ્ચે પુતિને મોટો દાવો કર્યો

    October 30, 2025
    મુખ્ય સમાચાર

    International Star Don Lee પ્રભાસ સાથે ‘સ્પિરિટ’ ફિલ્મમાં દેખાશે

    October 30, 2025
    રાષ્ટ્રીય

    Microsoft CEO Satya Nadella ડિસેમ્બરમાં ભારતની મુલાકાત લેશે, એઆઈ કોન્ફરન્સમાં હાજરી આપશે

    October 30, 2025
    રાષ્ટ્રીય

    Vaishno Devi કટરામાં રોપવેનો વિરોધ અને ભૂખ હડતાળની ધમકી આપવામાં આવી છે

    October 30, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Bhavnagar મહુવા યાર્ડના પૂર્વ ચેરમેનનો ધડાકો, સરકાર ટેકાના ભાવે મગફળી ન ખરીદે

    October 30, 2025

    Pakistan ના ખૈબર પખ્તુનખ્વામાં મુનીરની સેના પર હુમલો, આઇઇડી વિસ્ફોટમાં કેપ્ટન સહિત છ સૈનિકો માર્યા ગયા

    October 30, 2025

    Junagadh: વિચરતી વિમુક્ત જાતિ સમુદાયની શિબિર યોજાઈ

    October 30, 2025

    Junagadh: કમોસમી વરસાદથી પાક નુકસાનીનો ૮૫ ટીમો દ્વારા સર્વે : સર્વેની કામગીરી ૮ દિવસમાં પૂર્ણ કરાશે

    October 30, 2025

    31 ઓક્ટોબર નું પંચાંગ

    October 30, 2025

    31 ઓક્ટોબર નું રાશિફળ

    October 30, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagar મહુવા યાર્ડના પૂર્વ ચેરમેનનો ધડાકો, સરકાર ટેકાના ભાવે મગફળી ન ખરીદે

    October 30, 2025

    Pakistan ના ખૈબર પખ્તુનખ્વામાં મુનીરની સેના પર હુમલો, આઇઇડી વિસ્ફોટમાં કેપ્ટન સહિત છ સૈનિકો માર્યા ગયા

    October 30, 2025

    Junagadh: વિચરતી વિમુક્ત જાતિ સમુદાયની શિબિર યોજાઈ

    October 30, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.