Morbi,તા.26
લાલપર ગામના રહેવાસી ૩૫ વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લાલપર ગામના રહેવાસી બેચરભાઈ દુર્લભજીભાઈ પ્રજાપતિ (ઉ.વ.૩૫) નામના યુવાને પોતાના ઘરે અગમ્ય કારણોસર ગલેફનોસ ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે