Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    દશેરાએ Gold And Silver ની ખરીદીને `ઉંચા ભાવનુ ગ્રહણ’ : બપોર સુધી ઠંડો માહોલ

    October 3, 2025

    Rajkot ની એસ્ટેટ માર્કેટ ટોપ ગીયરમાં: સપ્ટેમ્બર – 25માં 13020 મિલ્કતોનું વેચાણ

    October 3, 2025

    President Draupadi Murmu સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવશે

    October 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • દશેરાએ Gold And Silver ની ખરીદીને `ઉંચા ભાવનુ ગ્રહણ’ : બપોર સુધી ઠંડો માહોલ
    • Rajkot ની એસ્ટેટ માર્કેટ ટોપ ગીયરમાં: સપ્ટેમ્બર – 25માં 13020 મિલ્કતોનું વેચાણ
    • President Draupadi Murmu સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવશે
    • Jagdish Vishwakarma ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનશે
    • Gujarat નજીક અરબી સમુદ્રની સિસ્ટમ ડીપ ડીપ્રેશનમાં ફેરવાઇ
    • દેશભરમાં થઈ રહેલા અપરાધોમાં સગીરોની સંડોવણી વધવા લાગી છે
    • Navratri-Dussehra નાં તહેવારો માં વાહનોનાં વેચાણમાં 25 થી 100 ટકા વૃધ્ધિ
    • CMના અધ્યક્ષસ્થાને ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ ઉપર બે દિવસીય રાષ્ટ્રીય સંમેલન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Veraval માં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું
    સૌરાષ્ટ્ર

    Veraval માં પાંચમાં દિવસે ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન કરાયું

    Vikram RavalBy Vikram RavalSeptember 1, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Veraval,તા.01

    વેરાવળ ખાતે શહેરમાં સ્થાપના કરવામાં આવેલ ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું વિસર્જન વાજતે ગાજતે કરવામાં  આવ્યું હતું.ટાવરચોક ખાતે તમામ ગણપતિના પંડાલ ધારકોને ખારવા સમાજના પટેલ, ધારાસભ્ય અને આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. તમામ ગણપતિનું રણબારા બંદરે વિસર્જન કરવામાં આવ્યું હતું.ઉપરાંત પોલીસ દ્વારા પણ ડ્રોન સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું હતું.વેરાવળ શહેરમાં સ્થાપિત ૩૦૦ થી વધુ નાના મોટા ગણપતિનું ગઈકાલે વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું.ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આ ના નારા સાથે ડીજેના તાલે શહેરના મુખ્ય માર્ગો પરથી અબીલ ગુલાલની છોડો સાથે શોભાયાત્રા યોજી ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું હતુ. દરમિયમ ટાવર ચોક ખાતે સનાતન હિન્દુ સેવા સમાજ પ્રમુખ અને ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા તમામ ગણપતિ પંડાલોના સ્થાપકોને શિલ્ડ આપવામાં આવ્યા હતા. આ સિવાય ધારાસભ્ય વિમલ ચૂડાસમા અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ માનસિંહભાઈ પરમાર અને તેમની ટીમ દ્વારા પણ તમામ ગણપતિનું ફૂલ અને ગુલાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.તમામ ગણપતિના વિસર્જન માટે રણબારા બંદરે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા અને સ્થાનિક તરવૈયાઓની મદદથી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા,વિભાગીય પો.અધિ. વી.આર ખેંગાર,ની સુચના મુજબ સીટી પીઆઈ એચ.આર.ગોસ્વામી તેમજ સીટીપો.સ્ટાફ, એલ.સી.બી.,એસ.ઓ.જી. સહિત પો.સ્ટાફ દ્વારા ગણપતિ વિસર્જન રૂટ પર ચુસ્ત બંદોબસ્ત અને ડ્રોન સર્વેલન્સ ગોઠવવામાં આવ્યો હતો અને ફાયર વિભાગનો સ્ટાફ પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તૈનાત કરવામાં આવ્યો હતો.

    Veraval Veraval news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    President Draupadi Murmu સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવશે

    October 3, 2025
    સૌરાષ્ટ્ર

    જો પાકિસ્તાન તરફથી સર ક્રીક વિસ્તારમાં કોઈ હિમાતક કરવામાં આવશે તો તેનો કડક જવાબ આપીશુ ,Rajnath Singh

    October 2, 2025
    સૌરાષ્ટ્ર

    Botad માં નકલી RAW અધિકારીની ધરપકડ, નોકરીની લાલચ આપી છેતરપિંડીનો પ્રયાસ

    October 1, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar માં જુગારનાં બે દરોડામાં છ મહિલા સહિત 18 જુગારી ઝડપાયા

    October 1, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar પ્રજાપતિ સમાજની દીકરીએ પ્રશ્ન કરીયો,મોંઘવારીના રાવણને હવે કોણ મારશે

    October 1, 2025
    સૌરાષ્ટ્ર

    Amreli જિલ્લાનો ખોડિયાર જળાશય ઓવરફલો થતાં 3 દરવાજા ખોલાયા

    October 1, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    દશેરાએ Gold And Silver ની ખરીદીને `ઉંચા ભાવનુ ગ્રહણ’ : બપોર સુધી ઠંડો માહોલ

    October 3, 2025

    Rajkot ની એસ્ટેટ માર્કેટ ટોપ ગીયરમાં: સપ્ટેમ્બર – 25માં 13020 મિલ્કતોનું વેચાણ

    October 3, 2025

    President Draupadi Murmu સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવશે

    October 3, 2025

    Jagdish Vishwakarma ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનશે

    October 3, 2025

    Gujarat નજીક અરબી સમુદ્રની સિસ્ટમ ડીપ ડીપ્રેશનમાં ફેરવાઇ

    October 3, 2025

    દેશભરમાં થઈ રહેલા અપરાધોમાં સગીરોની સંડોવણી વધવા લાગી છે

    October 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    દશેરાએ Gold And Silver ની ખરીદીને `ઉંચા ભાવનુ ગ્રહણ’ : બપોર સુધી ઠંડો માહોલ

    October 3, 2025

    Rajkot ની એસ્ટેટ માર્કેટ ટોપ ગીયરમાં: સપ્ટેમ્બર – 25માં 13020 મિલ્કતોનું વેચાણ

    October 3, 2025

    President Draupadi Murmu સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવશે

    October 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.