Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Pakistan મરીને ઓખાની બોટ સહિત ૮ માછીમારોનું અપહરણ કર્યું

    November 7, 2025

    Rajnath Singh એવું પણ ઉમેર્યું કે ભારત બાંગ્લાદેશ સાથે કોઈપણ પ્રકારનો ટકરાવ કરવા માંગતું નથી

    November 7, 2025

    Jamnagar: ધ્રોલમાં પતિની આત્મહત્યાના આઘાતથી પત્ની પણ કૂવામાં કૂદી

    November 7, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Pakistan મરીને ઓખાની બોટ સહિત ૮ માછીમારોનું અપહરણ કર્યું
    • Rajnath Singh એવું પણ ઉમેર્યું કે ભારત બાંગ્લાદેશ સાથે કોઈપણ પ્રકારનો ટકરાવ કરવા માંગતું નથી
    • Jamnagar: ધ્રોલમાં પતિની આત્મહત્યાના આઘાતથી પત્ની પણ કૂવામાં કૂદી
    • Rajkot: Amul milk માં કેમિકલ અને જંતુનાશકની ભેળસેળનો આરોપ
    • Mehsana: ૭ વર્ષની બાળકી કબાટમાં પુરાઈ જતાં મોત નીપજ્યું
    • Surat ના સારોલીમાં ટેક્સટાઈલ માર્કેટમાં ૧૦મા માળે આગ લાગી
    • 08 નવેમ્બર નું પંચાંગ
    • 08 નવેમ્બર નું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Junagadh: મનપા દ્વારા સમય મર્યાદામાં વ્યવસાય વેરો જમા કરાવવા સુચના બાકી દંડ અને વ્યાજ વસુલાશે
    સૌરાષ્ટ્ર

    Junagadh: મનપા દ્વારા સમય મર્યાદામાં વ્યવસાય વેરો જમા કરાવવા સુચના બાકી દંડ અને વ્યાજ વસુલાશે

    Vikram RavalBy Vikram RavalAugust 27, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    Junagadhતા. 27
    જુનાગઢ મનપાને પગારદારો, વેતનદારો, વ્યવસાયીઓ અને વેપારીઓ પાસેથી વ્યવસાય વેરો  ઉઘરાવાની  કામગીરી સોંપાયેલ છે. ત્યારે વ્યવસાયી કરદાતાઓને  વ્યવસાય વેરાની વર્ષ ૨૦૨૫-૨૬ ની તથા પાછલી બાકી રહેતી રકમ તા ૩૦/૦૯/૨૦૨૫  સુધીમાં ભરપાઈ કરવા મનપા દ્વારા અનુરોધ  છે. અને વ્યવસાય વેરો મુદત હરોળમાં ભરપાઈ કરવામાં નહી આવે તો, આસામીઓ સામે વ્યવસાય વેરા કાયદાની જોગવાય હેઠળ કડક પગલાં  ભરવામાં આવશે. તેમ જુનાગઢ મહાનગરપાલિકા સેવા સદનની અખબારી યાદીમાં જણાવ્યું છે.
          આ યાદીમાં વધુમાં જણાવાયુ છે કે, દુકાનદારો, વેપારીઓ, તબીબો, વ્યવાસયીઓ, ટેકનીલ અને પ્રોફેશનલ કન્સલ્ટન્ટ, વીમા એજન્ટ, કોન્ટ્રાક્ટર, ટુર ઓપરેટર, કેબલ ટીવી ઓપરેટર, એડવર્ટાઈઝિંગ એજન્ટ, સિનેમા ઘરો, આંગડીયા સવિસ,  પ્રાઇવેટ લી.  કંપનીઓ, બેંક, એસ્ટેટ એજન્ટ, કારખાના માલિકો વગેરે સર્વિસ  પ્રોવાઇડરોએ વ્યવસાયવેરાની રકમ ઓંફીસ સમય દરમ્યાન  જુનાગઢ મહાનગરપાલિકા સેવા સદન ખાતે જન સેવા  કેન્દ્ર, ગ્રાઉન્ડ ફ્લોરમાં જમા કરાવી દેવા તેમજ જે કરદાતાઓએ વ્યવસાય વેરા અંગે  કરાવેલ ન હોય અને વ્યવસાયવેરો ભરેલ ન હોય તેવા કરદાતાઓ પાસેથી દંડ અને વ્યાજ સાથે વ્યવસાય વેરો વસુલ કરવામાં  આવશે.
           આ સાથે વ્યવસાયવેરા અંગે રજીટ્રેશન કરાવનું બાકી હોય,તેવા વ્યવસાયીઓએ તાત્કાલીક રજીસ્ટ્રેશન કરાવી લેવા અધિક કમિશનર, વ્યવસાય વેરા અને નાયબ કમિશનર મહાનગર સેવા સદન જુનાગઢ દ્વારા કરદાતાઓને  જાણ કરવામાં આવેલ છે.
    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar: 1.48 લાખના ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

    November 7, 2025
    સૌરાષ્ટ્ર

    Amreli:પરિણીતાના ઘરમાં પ્રવેશી પ્રેમીની લાફાવાળી, એટ્રોસીટીની રાવ

    November 7, 2025
    સૌરાષ્ટ્ર

    Surendaranagar:200-કરોડનાં સાયબર ફ્રોડનાં છ આરોપી પૈકી બે લખતર પથકના

    November 7, 2025
    સૌરાષ્ટ્ર

    Surendaranagar: લખતર નજીક કાર પલ્ટી ગઇ : એક મહિલાને ઇજા

    November 7, 2025
    સૌરાષ્ટ્ર

    Surendaranagar: સાસરીયાનાં ત્રાસથી પરીણિતાએ ઝેરી દવા ગટગટાવી

    November 7, 2025
    સૌરાષ્ટ્ર

    Keshod Airport થી કેરીની નિકાસ શક્ય બનશે: કાર્ગો સુવિધા શરૂ કરવા તૈયારી

    November 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Pakistan મરીને ઓખાની બોટ સહિત ૮ માછીમારોનું અપહરણ કર્યું

    November 7, 2025

    Rajnath Singh એવું પણ ઉમેર્યું કે ભારત બાંગ્લાદેશ સાથે કોઈપણ પ્રકારનો ટકરાવ કરવા માંગતું નથી

    November 7, 2025

    Jamnagar: ધ્રોલમાં પતિની આત્મહત્યાના આઘાતથી પત્ની પણ કૂવામાં કૂદી

    November 7, 2025

    Rajkot: Amul milk માં કેમિકલ અને જંતુનાશકની ભેળસેળનો આરોપ

    November 7, 2025

    Mehsana: ૭ વર્ષની બાળકી કબાટમાં પુરાઈ જતાં મોત નીપજ્યું

    November 7, 2025

    Surat ના સારોલીમાં ટેક્સટાઈલ માર્કેટમાં ૧૦મા માળે આગ લાગી

    November 7, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Pakistan મરીને ઓખાની બોટ સહિત ૮ માછીમારોનું અપહરણ કર્યું

    November 7, 2025

    Rajnath Singh એવું પણ ઉમેર્યું કે ભારત બાંગ્લાદેશ સાથે કોઈપણ પ્રકારનો ટકરાવ કરવા માંગતું નથી

    November 7, 2025

    Jamnagar: ધ્રોલમાં પતિની આત્મહત્યાના આઘાતથી પત્ની પણ કૂવામાં કૂદી

    November 7, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.