Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    October 16, 2025

    17ઓક્ટોબર નું પંચાંગ

    October 16, 2025

    17ઓક્ટોબર નું રાશિફળ

    October 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • 17ઓક્ટોબર નું પંચાંગ
    • 17ઓક્ટોબર નું રાશિફળ
    • દીવો પ્રગટાવતી વખતે, ચોખા તેની નીચે રાખવાની ખાતરી કરો; તમને તેની અસર ઝડપથી દેખાશે.
    • મને બાંધી રાખવામાં આવી હતી, ત્રાસ આપવામાં આવ્યો હતો અને ધમકી આપવામાં આવી હતી.Greta Thunberg
    • Britain રશિયન તેલ કંપનીઓ સામે કાર્યવાહી કરી, ભારતીય કંપની પર પણ પ્રતિબંધો લાદ્યા
    • ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં, મોદીએ આ વાતની ખાતરી આપી છે,Donalad-Trump
    • Rakhi Sawant અને પૂર્વ પતિ આદિલ દુર્રાની વચ્ચેનો વિવાદ ઉકેલાયો, હાઇકોર્ટે એફઆઇઆર રદ કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Nepal માં વારંવાર કેમ થાય છે વિમાન દુર્ઘટના? ઊંચા પર્વતો કે ખરાબ હવામાન
    આંતરરાષ્ટ્રીય

    Nepal માં વારંવાર કેમ થાય છે વિમાન દુર્ઘટના? ઊંચા પર્વતો કે ખરાબ હવામાન

    Vikram RavalBy Vikram RavalJuly 24, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    નેપાળના કાઠમંડુમાં આવેલ ત્રિભુવન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક-ઓફ દરમિયાન થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે. શૌર્ય એરલાઇન્સના વિમાન નંબર MP CRJ 200એ રન-વે બે પરથી પોખરા માટે ઉડાન ભરી હતી. આ દરમિયાન ટેક્નિકલ ખામીના કારણે ટેક-ઑફ કર્યા પછી તરત જ વિમાનમાં આગ લાગી હતી. જેમાં વિમાનમાં મુસાફરી કરી રહેલા 19 લોકો માંથી 18ના મોત થયા છે. તો બીજી તરફ, પાઇલટનો આબાદ બચાવ થયો છે, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

    નેપાળમાં થયેલી આ પહેલી ઘટના નથી. ગયા વર્ષે જાન્યુઆરીમાં પણ આવી જ હવાઈ દુર્ઘટના થઈ હતી, જેમાં વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા હતા. નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટી અનુસાર સન 1955થી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 104 વિમાન દુર્ઘટના થઇ છે. જેમાંથી 44 દુર્ઘટના જીવલેણ હતી, જેમાં 900થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા હતા. અહિયાં સવાલ એ છે કે નેપાળમાં જ કેમ વાંરવાર હવાઈ દુર્ઘટના થાય છે. ચાલો જાણીએ….

    દેશની ભૌગોલિક બનવાટ યોગ્ય નથી

    નેપાળની સિવિલ એવિએશન ઓથોરિટીએ વર્ષ 2019માં એક સેફટી રીપોર્ટ પ્રકાશિત કર્કયો હતો, જેમાં તેમણે સ્વીકાર્યું હતું કે દેશની ભૌગોલિક બનવાટ એવી છે કે જેનાથી વિમાનને ટેક-ઓફ કરવામાં મુશ્કેલી થાય છે. પૂરી દુનિયામાં આવેલા 14 સૌથી ઊંચા પહાડોમાંથી 8 નેપાળમાં આવેલા છે. માઉન્ટ એવરેસ્ટ પણ અહિયાં આવેલ છે. ચોમાસા દરમિયાન નેપાળની એવિએશન ઇન્ડસ્ટ્રી માત્ર અમુક પ્રકારના એરક્રાફ્ટ પર ભરોસો રાખે છે, કે જે નાની જગ્યાઓમાં ટેક-ઓફ અથવા લેન્ડ કરી શકે છે.

    નાના વિમાનો માટે મુશ્કેલી વધુ

    પર્વતો વચ્ચે આવેલા સ્થળોએ પહોંચવા માટે નેપાળ એવિએશન ઓથોરીટી નાના વિમાનો પર વધુ આધાર રાખે છે. જેના કારણે વિમાનને ટેક-ઓફ અને લેન્ડિંગ કરવામાં માટે વધારે જગ્યાની જરૂર પડતી નથી. જો કે, આ પણ મુશ્કેલીનું કારણ છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય અનુસાર, 19 સીટર અથવા તેના જેટલી જ ક્ષમતા ધરાવતા વિમાનો ઝડપથી અસંતુલિત થઈ જાય છે અને દુર્ઘટનાનો શિકાર બને છે.

    વિશ્વનું સૌથી ખતરનાક એરપોર્ટ

    નેપાળનું તેનઝિંગ હિલેરી એરપોર્ટ, જેને લુક્લા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો દુનિયાના સૌથી ખતરનાખ એરપોર્ટમાં સમાવેશ થાય છે. હિમાલયના હિમાચ્છાદીત પર્વતોમાં માઉન્ટ એવરેસ્ટ નજીક બનેલું આ એરપોર્ટ 9,325 ફૂટની ઊંચાઈએ આવેલું છે. ખૂબ જ ટૂંકા રનવેને કારણે અહીં માત્ર નાના વિમાનો જ ઉતરી શકે છે. આમાં પણ એક તરફ ટેકરીઓ તો બીજી તરફ ઊંડી ખીણ આવેલી છે. આ જ કારણથી ઉત્તર-પૂર્વ નેપાળના આ એરપોર્ટને વિશ્વનું સૌથી ખતરનાક એરપોર્ટ કહેવામાં આવે છે.

    ચેતવણી છતાં પણ જૂના એરક્રાફ્ટનો ઉપયોગ કરાઈ રહ્યો છે

    નેપાળમાં હજુ પણ હવાઈ મુસાફરી માટે જૂના એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખરાબ હવામાન દરમિયાન આ એરક્રાફ્ટ વિશ્વસનીય રહેતા નથી. એક વર્ષ પહેલા ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશને નેપાળ સાથે વિમાન દુર્ઘટના રોકવા માટે ભાગીદારી કરી હતી. ત્યારથી સલામતીને લગતા ધોરણોમાં વધારો થયો છે, પરંતુ હજી પણ દુર્ઘટના થઈ રહી છે.

    Air-Disasters Crashes Nepal Plane tribhuvan-international-airport
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    મને બાંધી રાખવામાં આવી હતી, ત્રાસ આપવામાં આવ્યો હતો અને ધમકી આપવામાં આવી હતી.Greta Thunberg

    October 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Britain રશિયન તેલ કંપનીઓ સામે કાર્યવાહી કરી, ભારતીય કંપની પર પણ પ્રતિબંધો લાદ્યા

    October 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    ભારત હવે રશિયા પાસેથી તેલ ખરીદશે નહીં, મોદીએ આ વાતની ખાતરી આપી છે,Donalad-Trump

    October 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    Labor Shortages નાં લીધે અમેરિકામાં ગ્રોસરીના ભાવમાં ભડકો થવાની શક્યતા

    October 16, 2025
    આંતરરાષ્ટ્રીય

    AI યુ.એસ. અને બ્રિટનમાં નોકરીની કટોકટીનું કારણ બન્યું

    October 15, 2025
    આંતરરાષ્ટ્રીય

    Britain વિદેશીઓ માટે વિઝા નિયમો વધુ કડક બનાવ્યા

    October 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    October 16, 2025

    17ઓક્ટોબર નું પંચાંગ

    October 16, 2025

    17ઓક્ટોબર નું રાશિફળ

    October 16, 2025

    દીવો પ્રગટાવતી વખતે, ચોખા તેની નીચે રાખવાની ખાતરી કરો; તમને તેની અસર ઝડપથી દેખાશે.

    October 16, 2025

    મને બાંધી રાખવામાં આવી હતી, ત્રાસ આપવામાં આવ્યો હતો અને ધમકી આપવામાં આવી હતી.Greta Thunberg

    October 16, 2025

    Britain રશિયન તેલ કંપનીઓ સામે કાર્યવાહી કરી, ભારતીય કંપની પર પણ પ્રતિબંધો લાદ્યા

    October 16, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    October 16, 2025

    17ઓક્ટોબર નું પંચાંગ

    October 16, 2025

    17ઓક્ટોબર નું રાશિફળ

    October 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.