મહાનગરપાલિકાની ટીપીઓ શાખા ની ૬ ટુકડી દ્વારા સર્વે હાથ ધરી જર્જરિત મકાન માલિકોને પાઠવાતી નોટિસ
Jamnagar,તા.21
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રિ મોન્સૂન કામગીરીના ભાગરૂપે શહેરની જર્જરીત ઈમારતો કે જેને સિફ સ્ટેજે લઈ જવા અથવા તો દૂર કરવા માટેની તાકીદની કાર્યવાહી ચાલી રહી છે, અને આવા તમામ જર્જરીત મકાનો વગેરેની રી-સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન. મોઢી, આસી. મ્યુનિ કમિશનર ભાવેશ જાની ના માર્ગદર્શન હેઠળ ટીપીઓ શાખા ના ઇજનેર ઊર્મિલ દેસાઈ છે. તેમજ અનિલ ભટ્ટની રાહબરી હેઠળ અલગ અલગ છ ટીમો બનાવી છે, અને ખાસ કરીને જૂના જામનગરનાશહેરી વિસ્તારમાં તમામ ટુકડીઓને તાત્કાલિક અસરથી દોડતી કરી દેવાઈગત વર્ષની સરખામણીએ ૨૦૮ જર્જરી મકાનો કે જેના માલિકો વગેરેને પોતાની મિલકતો સેઈફ સ્ટેજે લઈ જવા માટે ની સૂચના અપાઈ હતી, અને તે પૈકી કુલ ૬૧ મકાનો રિપેર કરી લેવામાં આવ્યા છે, જયારે ૧૪૭ મિલકતો હજુ જર્જરીત અવસ્થામાં છે, તે તમામ મિલક્ત ધારકોને સર્વે દરમિયાન ફરીથી કેવી અમા નોટિસ પાઠવવામાં આવી છે, અને ચોમાસાની સિઝન પહેલા જ પોતાની મિલકતોને સેઇફ સ્ટેજે લઈ જવા અથવા તાત્કાલિક રીપેર કરવા અને જરૂર પડે તો તોડી પાડવા માટેની આખરી મહેતલતેના માલિકોને પણ નોટિસ પાઠવી દેવામાં આવી છે.
તાજેતરમાં વોર્ડ નંબર ૧૦ માં એક મકાનની બાલકની નો હિસ્સો ખૂબ જ જર્જરીત બની ગયો હોવાથી એસ્ટેટ શાખાની ટુકડીને દોડતી કરાવાઈ હતી, અને તાત્કાલિક અસરથી મુખ્ય રોડ પર નો વાહન વ્યવહાર બંધ કરી દઈ ઉપરોક્ત જર્જરીત બાલકની નો હિસ્સો તોડી પાડવામાં આવ્યો હતો. જ્યારે બાકીના અન્ય મકાનને સેઇફ રસ્ટેજે લઈ જવા માટે સૂચના આપી દેવામાં આવી છે. છે
આગામી દિવસોમાં જોખમી મકાનો કે જેની મરામતની કાર્યવાહી હાથ નહિ ધરી લેવાય તો જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દ્વારા ચોમાસા પહેલાં આવા ભયજનક મકાનોને દૂર કરી લેવા માટે ની કાર્યવાહી હાથ ધરી લેવારો.આપી દેવામાં આવી છે. હાલ તે સર્વે ચાલી રહ્યું છે. જેમાં આઠ નવી મિલકતો એવી જોવા મળી હતી, કે જે જર્જરિત અવસ્થામાં છે,