Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Pakistan ની એક-એક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં

    October 18, 2025

    19 ઓક્ટોબર નું પંચાંગ

    October 18, 2025

    19 ઓક્ટોબર નું રાશિફળ

    October 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Pakistan ની એક-એક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં
    • 19 ઓક્ટોબર નું પંચાંગ
    • 19 ઓક્ટોબર નું રાશિફળ
    • Kali Chaudash પૂજા કરવાથી જીવનમાં આવતા વિઘ્નો થશે દૂર
    • માંસાહાર એટલે સર્વનાશાહાર, શાકાહાર, સ્વસ્થ જીવનનો આધાર
    • Dhanteras દિવાળીના તહેવારની શરૂઆત દર્શાવે છે-પાંચ દિવસનો ભવ્ય તહેવાર
    • તંત્રી લેખ…સાયબર છેતરપિંડી હજુ પણ નિયંત્રણમાં નથી
    • Mohammed Shami એ બતાવ્યો અરિસો, 7 વિકેટ ઝડપી ભારતીય ટીમમાં વાપસીના સંકેત આપ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, October 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»Kali Chaudash પૂજા કરવાથી જીવનમાં આવતા વિઘ્નો થશે દૂર
    ધાર્મિક

    Kali Chaudash પૂજા કરવાથી જીવનમાં આવતા વિઘ્નો થશે દૂર

    Vikram RavalBy Vikram RavalOctober 18, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કાળી ચૌદશે આ સાધના પ્રયોગોથી  ભૂત પ્રેત શત્રુ બાધા દૂર થાય છે. આ અંગે પ્રચીન પ્રયોગો માં જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે કાળીચૌદસ ના આ પર્વ માં -યંત્ર મંત્ર સાધના તેમ કાલીપૂજા-યંત્રપૂજા કાળીચૌદસ  દિવસ અને રાત્રે ઉગ્ર દેવી દેવતાઓની પૂજા થાય  મહાકાળી  ભૈરવ, બટુકભૈરવ, વીર, હનુમાન,  દશ મહાવિદ્યા વગેરે ની   આરાધના અને મંત્ર તંત્ર વિદ્યા સિદ્ધ કરવા માટે ઉત્તમ દિવસ અને રાત ગણાય જે  શીઘ્ર ફળ આપે છે

    શુભ મુહર્ત

    ૧૯ ઓક્ટોબર, રવિવાર સવારે ૮.૦૫ થી ૧૨.૩૪ ચલ લાભ અમૃત ,સાજે  ૬.૦૯ થી  ૧૦.૫૧ શુભ અમૃત ચલ

    મંત્ર વગર દેવી દેવતા ની પૂજા ફાળવી કઠિન છે , ધર્મ અનુસાર મંત્ર જ આપણું રક્ષણ કરે છે મંત્ર જ ઈશ્વર જોડે આપણને જોડે છે

    કાળી ચૌદશના દિવસ અને રાત્રિએ કરેલી પૂજા  સહસ્ત્ર ગણું ફળ આપે છે   તેથી દરેક ધાર્મિક વ્યક્તિએ પોતાની સમસ્યાના નિરાકરણ અર્થે અથવા સુખાકારી માટે કાળીચૌદસ જેવા સિદ્ધ દિવસ હોય ત્યારે ઉપાસના કરવી જોઈએ

    કાળીચૌદશની  સાધના મંત્ર પ્રયોગ યંત્ર પ્રયોગ કે આરાધના કરવાથી રાક્ષસ ભૂત અંધકાર , પ્રેત પિશાચ રાત્રિ , ભય , નાશ પામે છે . આપત્તિ , સંકટ સામે રક્ષણ મળે અને શક્તિની પ્રાપ્તિ થાય છે   આ દિવસ અને રાત્રિને સિદ્ધદાયી  માનવામાં આવે છે . તેથી જ આદિ અનાદિ કાળથી કાળીચૌદસે  તંત્ર – મંત્ર – યંત્ર સિદ્ધિપ્રયોગો વિશેષ ર્પ્યોગો સાધનાઓ થાય છે અને  ફળદાયી હોવાથી તેનું અનેરું મહત્ત્વ પણ છે. સામાન્ય લોકો પણ કાળી ચૌદસ મહાકાળી હનુમાનજી અને ભૈરવ ની અનેક ઉપાસના કરી કૃપા મેળવી શકે છે. મહાકાળી મંત્ર યંત્ર સાધનાનોપ્રયોગ

    જ્યોતિષીએ વધુ માહિતી આપતા  જણાવ્યું કે અતિ પ્રાચીન ઉગ્ર દેવી-દેવતા ના સિદ્ધ મંત્ર  પ્રયોગો કાળીચૌદસે કરવાથી તુરંત શ્રેષ્ઠ ફળ મળે છે

    ખાસ નોંધ  :

    દરેક પ્રયોગ સ્નાન કરી શુદ્ધ થઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી  દેવી કે દેવતા ને  ધૂપ દીપ પુષ્પ અને પ્રસાદ અર્પણ કરી કરવો

    ૧ શત્રુ પર વિજય અને રક્ષણ માટે મહાકાળી સાધના પ્રયોગઃ મહાકાળી સ્વરૂપ ભલે ભયંકર વિકરાળ લાગે પરંતુ તે ભક્તોનું સદાય શુભ કરવા વાળી છે . મંત્રની ૩ કે ૬ કે ૯ માળા નો સંકલ્પ કરી જે પણ કામના હોય તેની પ્રાર્થના કરવી  ૨, શુભ અને મંગલ શત્રુ રક્ષણ માટે મહાકાળી મંત્ર પ્રયોગ

    મંત્ર-  જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કૃપાલીની , દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે… મંત્ર ની સંકલ્પ પૂર્વક ૩ માળા કરવાથી મહાકાળી નું રક્ષણ પ્રાપ્ત થાય છે શત્રુ થી રક્ષણ થાય અને સદા શુભ અને મંગલ થાય છે

    હનુમાનજીની  ઉપાસના  સંકટ ભૂત પ્રેત  બાધાઓથી મુક્તિ મેળવી શકે છે

    ૩.  વિઘ્ન નિવારણ મંત્ર પ્રયોગ :

    ઓમ્‌ નમો હનુમંતયે ભય ભંજનાય સુખમ્‌ કુટુ સ્વા

    કાળીચૌદસની રાત્રે ધૂપ દીપ પ્રગટાવી હનુમાન જી સમક્ષ બેસી  લાલ કે કેસરી વસ્ત્ર પહેરી  સંકલ્પ કરી આ મંત્રની સાત માળા કરવાથી કાર્ય રૂકાવટ , રોગ ,સંકટો શત્રુઓ અને  તકલીફો અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ મળે છે.

    ૪, કોટ કચેરી જેલ બંધન મુક્તિ પ્રયોગ

    કોર્ટ કચેરી કષ્ટ બાધા શત્રુ પીડા ભય નાશ માટે કાળી ચૌદશ સંકલ્પ કરી હનુમાનજી સમક્ષ બેસી ધૂપ દીપ પ્રગટાવી ૭ વખત હનુમાન ચાલીસા કરવા થી ભય નાશ પામે છે શત્રુ બાધા દૂર થાય છે આકસ્મિક રક્ષણ મળે છે મનમાંથી ભય અને સંતાપ દૂર થાય છે

    ૫ ભૂત પ્રેત અને શત્રુઓનો ભયંકર ભય હોય તો તેના નિવારણ યોગ

    ભૈરવ રક્ષણ કરે આ  મંત્ર પ્રયોગથી અતિપ્રાચીન ભૈરવ તંત્રમાં ત્વરિત ફળદાયી મંત્ર પ્રયોગ સાત્વિક સાધના હેતુ જન માનસ ના  કલ્યાણ થાય તે ભાવ થી નિર્મિત કરેલ છે.

    “ઓમ હ્રીં ભૈરવ ભૈરવ ભયકરહરમ રક્ષ રક્ષ હું ફટ સ્વાહાઃ”

    કાળીચૌદશની રાત્રે કાળભૈરવનું ધ્યાન કરી ઉપરોક્ત મંત્રની ૩ માળા કરવાથી રાક્ષસ ભૂત પ્રેત પિશાચ નો  ભય, રહેતો નથી શત્રુ  બાધાઓ બંધનો મેલી વિદ્યાઓ નાશ પામે છે.

    Kali Chaudash
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    માંસાહાર એટલે સર્વનાશાહાર, શાકાહાર, સ્વસ્થ જીવનનો આધાર

    October 18, 2025
    લેખ

    Dhanteras દિવાળીના તહેવારની શરૂઆત દર્શાવે છે-પાંચ દિવસનો ભવ્ય તહેવાર

    October 18, 2025
    લેખ

    તંત્રી લેખ…સાયબર છેતરપિંડી હજુ પણ નિયંત્રણમાં નથી

    October 18, 2025
    ધાર્મિક

    તમસો મા જયોતિર્ગમય : આજે ધનતેરસ : સોમવારે પ્રકાશનું પર્વ દિવાળી

    October 18, 2025
    ધાર્મિક

    કર્તવ્યકર્મ કરવાથી પાપ-પુણ્ય બાંધતાં નથી

    October 17, 2025
    લેખ

    સત્યનો માર્ગ એ સુખી જીવન માટે રોકાણ છે; જૂઠાણાનું લક્ષ્ય એ દુ:ખી જીવનનો અંત છે

    October 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Pakistan ની એક-એક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં

    October 18, 2025

    19 ઓક્ટોબર નું પંચાંગ

    October 18, 2025

    19 ઓક્ટોબર નું રાશિફળ

    October 18, 2025

    માંસાહાર એટલે સર્વનાશાહાર, શાકાહાર, સ્વસ્થ જીવનનો આધાર

    October 18, 2025

    Dhanteras દિવાળીના તહેવારની શરૂઆત દર્શાવે છે-પાંચ દિવસનો ભવ્ય તહેવાર

    October 18, 2025

    તંત્રી લેખ…સાયબર છેતરપિંડી હજુ પણ નિયંત્રણમાં નથી

    October 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Pakistan ની એક-એક ઈંચ જમીન હવે બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં

    October 18, 2025

    19 ઓક્ટોબર નું પંચાંગ

    October 18, 2025

    19 ઓક્ટોબર નું રાશિફળ

    October 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.