Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    09 ઓક્ટોબર નું પંચાંગ

    October 8, 2025

    09 ઓક્ટોબર નું રાશિફળ

    October 8, 2025

    મારું સ્વપ્ન છે કે ચંપલ પહેરનાર કોઈપણ વ્યક્તિ હવાઈ મુસાફરી કરી શકે,PM Narendra Modi

    October 8, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 09 ઓક્ટોબર નું પંચાંગ
    • 09 ઓક્ટોબર નું રાશિફળ
    • મારું સ્વપ્ન છે કે ચંપલ પહેરનાર કોઈપણ વ્યક્તિ હવાઈ મુસાફરી કરી શકે,PM Narendra Modi
    • Kartik મહિનામાં તુલસી સંબંધિત ઉપાયો કરો, અને તમને ઘણી સમસ્યાઓનો ઉકેલ મળશે.
    • આત્માને ઇશ્વરનો સનાતન અંશ અને અજર-અમર માનવામાં આવે છે
    • સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની ભૂમિકાને મજબૂત બનાવવાની જરૂર છે
    • Germany માં એક મહિલા મેયર પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, કૌટુંબિક ઝઘડો તેનું કારણ હોઈ શકે છે
    • Canadian PM Mark કાર્નેએ તેમની મુલાકાત દરમિયાન ટ્રમ્પ સાથે મજાક કરતા કહ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Pakistan ના આર્મી ચીફ મુનીર દેશ છોડીને ભાગી ગયા? ટોચના અધિકારીઓ પણ ભાગી ગયા
    આંતરરાષ્ટ્રીય

    Pakistan ના આર્મી ચીફ મુનીર દેશ છોડીને ભાગી ગયા? ટોચના અધિકારીઓ પણ ભાગી ગયા

    Vikram RavalBy Vikram RavalApril 28, 2025Updated:April 28, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Islamabad,તા.28

    પહેલગામમાં આતંકવાદી હુમલો થયો એને કારણે ભારતે આકરાં પગલાં ભર્યા છે. ભારત સાથેના યુદ્ધની સંભાવનાઓને લીધે પાકિસ્તાનની સેનામાં ફફડાટ મચી ગયો છે. મોતના ડરે હજારો પાકિસ્તાની સૈનિકોએ નોકરીમાંથી રાજીનામું આપી દીધાના સમાચારની સાહી હજુ તાજી છે ત્યાં તો પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સહિત અન્ય ટોચના અધિકારીઓ પણ પાકિસ્તાન છોડીને ભાગી ગયા હોવાના વાવડ મળ્યા છે.

    એવી અટકળો ચાલી રહી છે કે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર (Pakistan Army Chief General Asim Munir) તેમના પરિવાર સાથે પાકિસ્તાન છોડીને ભાગી ગયા છે. મુનીર ઉપરાંત આઈએસપીઆર (ઈન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ) ના ડિરેક્ટર જનરલ અસીમ મલિક અને સીજેસીએસસી (ચેરમેન જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટી)ના જનરલ સાહિર શમશાદ મિર્ઝા પણ પાકિસ્તાન છોડીને અનુક્રમે યુનાઈટેડ કિંગડમ અને અમેરિકા સ્થળાંતર કરી ગયા છે. તેમણે પલાયન થવા માટે ખાનગી જેટનો ઉપયોગ કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસમાં લગભગ પાંચ હજાર પાકિસ્તાની સૈનિકો અને અધિકારીઓએ નોકરી છોડી દીધી છે અને ઘરભેગા થઈ ગયા છે. રાજીનામાં આપવાનો સિલસિલો હજુ ચાલુ જ છે, એ હદે પાકિસ્તાની સેનામાં ગભરાટ ફેલાયો છે. સ્થિત એટલી હદે વણસી ગઈ છે કે, પાકિસ્તાની સેનાના સિનિયર અધિકારીઓએ રાજીનામાની વધતી સંખ્યાને રોકવાની અપીલ કરવી પડી છે. તેમને ડર છે કે જો આ વલણ બંધ નહીં થાય તો તમામ સૈનિકોનું મનોબળ તૂટી જશે, જેનાથી ભારત સાથેના સંભવિત યુદ્ધમાં પાકિસ્તાન લડત જ નહીં આપી શકશે.

    મોટાભાગના સૈનિકો અને અધિકારીઓ તેમના પરિવારના દબાણને કારણે નોકરી છોડી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. સૈનિકો અને એમના પરિજનોને ડર છે કે જો યુદ્ધ થયું તો પાકિસ્તાનની હાર નિશ્ચિત છે તેથી યુદ્ધમાં મૃત્યુ થવાના ડરથી સૈનિકો રાજીનામું આપી રહ્યા છે.

    પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા કાયરતાપૂર્ણ હુમલા માટે આતંકવાદી સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) એ શરૂઆતમાં જવાબદારી લીધી હતી, પણ ગણતરીના દિવસોમાં તેના ફાંકામાંથી હવા નીકળી ગઈ. ‘લશ્કર-એ-તૈયબા’ (LeT) ની જ શાખા એવું TRF હવે એમણે હુમલો નથી કરાવ્યો એવું કહીને ફસકી પડ્યું છે. દોષનો ટોપલો બીજા પર ઢોળતા તેમણે કહ્યું છે કે, તેઓ ‘હેકિંગ’નો ભોગ બન્યા છે. તેમના એક ડિજિટલ પ્લેટફોર્મ પરથી હુમલાની જવાબદારી લેતો જે સંક્ષિપ્ત સંદેશ પોસ્ટ કરવામાં આવ્યો હતો, એ તેમણે નહોતો કર્યો. કોઈક બીજાએ એમનું એકાઉન્ટ હેક કરીને એ પોસ્ટ લખી હતી.  ભારતની સૈન્યશક્તિ સામે ખાસી કમજોર એવી પાકિસ્તાનની સેનામાં હડકંપ મચેલો છે ત્યારે ભારતે તકનો લાભ ઉઠાવીને પાકિસ્તાન પર હુમલો કરી જ દેવો જોઈએ. દુશ્મન દેશનો ઘડોલાડવો કરવાની આવો મોકો વારંવાર નથી મળતો. હવે તો યુદ્ધ એ જ કલ્યાણ!

    Islamabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Germany માં એક મહિલા મેયર પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો, કૌટુંબિક ઝઘડો તેનું કારણ હોઈ શકે છે

    October 8, 2025
    મુખ્ય સમાચાર

    Canadian PM Mark કાર્નેએ તેમની મુલાકાત દરમિયાન ટ્રમ્પ સાથે મજાક કરતા કહ્યું

    October 8, 2025
    આંતરરાષ્ટ્રીય

    Asia China, Russia and Iran ઠીક છે, પરંતુ હવે પાકિસ્તાન આતંકવાદીઓથી ડરી રહ્યું છે

    October 8, 2025
    આંતરરાષ્ટ્રીય

    California માં ભારતીયોને દિવાળી પહેલા ભેટ મળી, રાજ્ય રજા જાહેર કરાઇ

    October 8, 2025
    આંતરરાષ્ટ્રીય

    Trump ની સંધીય વિદ્રોહી – વિરોધી કાયદો લાગુ કરવાની ધમકી

    October 8, 2025
    આંતરરાષ્ટ્રીય

    Plane માં લગાવાઈ છે સ્ક્રીન જે હાઇટેક કેમેરા દ્વારા પૃથ્વી અને આકાશનો નજારો બતાવશે

    October 8, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    09 ઓક્ટોબર નું પંચાંગ

    October 8, 2025

    09 ઓક્ટોબર નું રાશિફળ

    October 8, 2025

    મારું સ્વપ્ન છે કે ચંપલ પહેરનાર કોઈપણ વ્યક્તિ હવાઈ મુસાફરી કરી શકે,PM Narendra Modi

    October 8, 2025

    Kartik મહિનામાં તુલસી સંબંધિત ઉપાયો કરો, અને તમને ઘણી સમસ્યાઓનો ઉકેલ મળશે.

    October 8, 2025

    આત્માને ઇશ્વરનો સનાતન અંશ અને અજર-અમર માનવામાં આવે છે

    October 8, 2025

    સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની ભૂમિકાને મજબૂત બનાવવાની જરૂર છે

    October 8, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    09 ઓક્ટોબર નું પંચાંગ

    October 8, 2025

    09 ઓક્ટોબર નું રાશિફળ

    October 8, 2025

    મારું સ્વપ્ન છે કે ચંપલ પહેરનાર કોઈપણ વ્યક્તિ હવાઈ મુસાફરી કરી શકે,PM Narendra Modi

    October 8, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.