Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar: વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આત્મનિર્ભર બની સ્વદેશી અપનાવીએ : CM

    November 24, 2025

    Rajkot: અવધના ઢાળ પાસે પોલીસના વાહન પર પથ્થરમારો કરી ધમકી આપનાર 21 આરોપી ઝબ્બે

    November 24, 2025

    Rajkot: ચેક રિટર્નના ગુનામાં સજા વોરંટથી બચતી ફરતી મહિલા ઝડપાઈ

    November 24, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar: વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આત્મનિર્ભર બની સ્વદેશી અપનાવીએ : CM
    • Rajkot: અવધના ઢાળ પાસે પોલીસના વાહન પર પથ્થરમારો કરી ધમકી આપનાર 21 આરોપી ઝબ્બે
    • Rajkot: ચેક રિટર્નના ગુનામાં સજા વોરંટથી બચતી ફરતી મહિલા ઝડપાઈ
    • Surendranagar: રાજકુમાર જાટ મોત મામલે ગણેશ (ગોંડલ) સહિત 10ની પૂછપરછ કરતા એસ.પી.
    • Bhavnagar: મકાનમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો: એક શખ્સની ધરપકડ
    • Jasdan: કનેસરા પાસે બાઈકની હડફેટે દંપતી ખંડિત
    • Keshod: જમ્મુ-કાશ્મીરનાં નાગરીકોને મકાન ભાડે આપનાર મકાન માલીક સામે ગુનો દાખલ
    • Rajkot: મકાનમાં દારૂ ભરી છૂટક વેંચાણ કરતો શખ્સ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 24
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Somnath મંદિરે PM મોદીના જન્મદિન નિમિતે પંડિતો દ્વારા પૂજાપાઠ-સેવાકીય કાર્યક્રમો
    સૌરાષ્ટ્ર

    Somnath મંદિરે PM મોદીના જન્મદિન નિમિતે પંડિતો દ્વારા પૂજાપાઠ-સેવાકીય કાર્યક્રમો

    Vikram RavalBy Vikram RavalSeptember 17, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Prabhaspatan,તા.17
    વિશ્વ પ્રસિધ્ધ ભારતના બાર જયોર્તિલિંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરના અધ્યક્ષ નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે જન્મ દિવસ છે. પરંપરા મુજબ સોમનાથ ટ્રસ્ટ સોમનાથ મંદિરે પંડિતો દ્વારા મહામૃત્યુંજય મંત્ર જાપ, હીર્ઘ આયુષ્ય મંત્ર જાપ સંધ્યા શણગાર અને દિપમાળા સાથે તેઓને અભિનંદન પાઠવવામાં આવરો.
    અત્રે એ જાણવું પણ રસપ્રદ થશે કે, 1990માં જ જ્યારે લાલકૃષ્ણ અડવાણીએ અયોલ્યા રામમંદિર નિર્માણ માટેની રથયાત્રા કાઢી હતી તેના સંચાલનની સંર્પૂણ વ્યવસ્થા નરેન્દ્ર મોદી હસ્તક હતી. તેઓ ત્યારે સામાન્ય સંગઠક હતા.

    રથયાત્રાની વ્યવસ્થા તેમણે એવા અસરકારક રીતે અને સુંદર રીતે પાર પાડી કે ભારતીય જનતા પક્ષમાં તેમનું કંદ, માન અને પ્રભાવ વધ્યો જેને કારણે ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ નોટઆઉટ વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા અને આજે બે અડીખમ છે. આમ સોમનાથ પ્રભાસપાટણમાં તેમણે કરેલી કામગીરી શિખર સિંહાસન ચઢવાનુ પહેલું પગથીયું બન્યું તેમનો પ્રભાવ વધ્યો અને પક્ષનો પણ અભૂતપૂર્વ પ્રભાવ વધ્યો.

    ગીર-સોમનાથ જીલ્લો રચવાનું શ્રેય તેમને ફાળે જાય છે. તો સોમનાથ-પોલીસ સ્ટેશન તેમજ નવા પોલીસ કર્વાટર, સોમનાથ મંદિર, શહિદ વીર પ્રતિમા લોર્કાપણ, હરિહરવન, સોમનાથ મંદિર શિખર તથા મંદિર સુર્વણ મઢવાનું, સમુદ્ર તટ નવો વોક-વે, સોમનાથ રેલવે સ્ટેશન રી-મોદી પ્રત્યક્ષ કે વર્ચયુલી મુખ્યમંત્રી પઠ દરમિયાન કે વડાપ્રધાનપદ દરમિયાન થયેલાં સોમનાથના બાયપાસ પાસે આવેલ સોમનાથ ટ્રસ્ટ હસ્તકના મેદાનમાં નરેન્દ્ર મોદીએ નર્મદા ડેમની ઊંચાઈ વધારવા પ્રતિક બોલવાની ભાષામાં આજેય તેને ઉપવાસ કર્યા હતા તે સદભાવના મેદાનને લોકો મોઠી મેદાન તરીકે ઓળખે છે. પ્રભાસના લાલુભાઈ માખેચા ડેવલોપમેન્ટ, યાત્રી સુવિધા સેન્ટર સહિત મંદિરનો જબરદસ્ત વિકાસ અને જેમાં કહે છે.

    1990ની સોમનાથ-અયોધ્યા રામ મંદિર નિર્માણ પાત્રા સમયે તેમણે નરેન્દ્ર મોદી સાથે સામાન્ય કાર્યકર તરીકે કામ કર્યું છે. તેઓ સામાન્ય કાર્યકરની જેમ બેનર લગાડવા દેશ-વિદેશથી રથયાત્રા કવરેજ કરવા આવેલા પત્રકારોની તથા કાર્યક્રમમાં આવેલા વી.વી.આઈ.પી.ઓની વ્યવસ્થા કરતા તેમણે જોપેલા છે અને સાથે કામ કર્યું છે.

    સોમનાથના ભાસ્કર વૈદ્ય કહે છે “સોમનાથ ખાતે રથયાત્રા પ્રારંભનો ભવ્ય કાર્યક્રમ હતો. ત્યારે મંચ ઉપર મહાનુભાવો જ હતા. નરેન્દ્ર મોડીને ભાગે કાર્યક્રમ પુરો થાય તે પહેલાં બહારથી આવેલા સંદેશાનું વાંચન અને આભાર દર્શન તેમના દ્વારા કરાયેલ આમ સામાન્યમાંથી પોતાની ક્ષમતા પક્ષ આગળ પુરવાર કરી મુખ્યમંત્રીથી છેક વડાપ્રધાનના પદ સુધી પહોંચ્યાં. સોમનાથ મંદિર આપણે આજે જોઈએ છીએ તેના વિકાસમાં તેઓનો સિંહફાળો છે.

    PM Modi's birthday Prabhaspatan Somnath temple
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Surendranagar: રાજકુમાર જાટ મોત મામલે ગણેશ (ગોંડલ) સહિત 10ની પૂછપરછ કરતા એસ.પી.

    November 24, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: મકાનમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો: એક શખ્સની ધરપકડ

    November 24, 2025
    સૌરાષ્ટ્ર

    Jasdan: કનેસરા પાસે બાઈકની હડફેટે દંપતી ખંડિત

    November 24, 2025
    સૌરાષ્ટ્ર

    Keshod: જમ્મુ-કાશ્મીરનાં નાગરીકોને મકાન ભાડે આપનાર મકાન માલીક સામે ગુનો દાખલ

    November 24, 2025
    સૌરાષ્ટ્ર

    Gir Somnath પોલીસે બિહારના લગ્ન પ્રસંગમાં જાનૈયા બની અપહરણના આરોપીને પકડયો

    November 24, 2025
    સૌરાષ્ટ્ર

    રિક્ષા ચોરીના આરોપીને Junagadh બી ડિવીઝન પોલીસે પકડી પાડી, રિક્ષા ચોરીનો ગુન્હો ડિરેકટ કરી

    November 22, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar: વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આત્મનિર્ભર બની સ્વદેશી અપનાવીએ : CM

    November 24, 2025

    Rajkot: અવધના ઢાળ પાસે પોલીસના વાહન પર પથ્થરમારો કરી ધમકી આપનાર 21 આરોપી ઝબ્બે

    November 24, 2025

    Rajkot: ચેક રિટર્નના ગુનામાં સજા વોરંટથી બચતી ફરતી મહિલા ઝડપાઈ

    November 24, 2025

    Surendranagar: રાજકુમાર જાટ મોત મામલે ગણેશ (ગોંડલ) સહિત 10ની પૂછપરછ કરતા એસ.પી.

    November 24, 2025

    Bhavnagar: મકાનમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો: એક શખ્સની ધરપકડ

    November 24, 2025

    Jasdan: કનેસરા પાસે બાઈકની હડફેટે દંપતી ખંડિત

    November 24, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar: વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આત્મનિર્ભર બની સ્વદેશી અપનાવીએ : CM

    November 24, 2025

    Rajkot: અવધના ઢાળ પાસે પોલીસના વાહન પર પથ્થરમારો કરી ધમકી આપનાર 21 આરોપી ઝબ્બે

    November 24, 2025

    Rajkot: ચેક રિટર્નના ગુનામાં સજા વોરંટથી બચતી ફરતી મહિલા ઝડપાઈ

    November 24, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.