Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Noida Fire: 5 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ

    August 13, 2025

    બેટિંગ એપ મામલે Suresh Raina પહોંચ્યા ED ઓફિસ

    August 13, 2025

    Commonwealth Games 2030: ગેમ્સના આયોજન માટે IOA દ્વારા અમદાવાદની પસંદગી

    August 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Noida Fire: 5 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ
    • બેટિંગ એપ મામલે Suresh Raina પહોંચ્યા ED ઓફિસ
    • Commonwealth Games 2030: ગેમ્સના આયોજન માટે IOA દ્વારા અમદાવાદની પસંદગી
    • નિવૃત્તિની અટકળો વચ્ચે રોહિત શર્માએ વનડે રેન્કિંગમાં છલાંગ, ટોપ-2માં Gill-Hitman
    • શનિવારે Dwarka માં ઠાકોરજીના 5252માં જન્મના વ્હાલથી વધામણા
    • Jasdan માં ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં મંત્રી કુંવરજી બાવળીયાનું પૂજન અર્ચન
    • ચીનની Snatching Net Technology: વિશ્વ માટે ખતરો કેમ?
    • Rajkot: તા.15ના ગાંધી મ્યુઝિયમના બાળકોને ફ્રી પ્રવેશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»PM મોદી અનંત અંબાણીના ડ્રિમ પ્રોજેક્ટ વનતારાની મુલાકાત લીધી
    ગુજરાત

    PM મોદી અનંત અંબાણીના ડ્રિમ પ્રોજેક્ટ વનતારાની મુલાકાત લીધી

    Vikram RavalBy Vikram RavalMarch 2, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jamnagar,તા.૨

    વડાપ્રધાન મોદી જામનગરના પ્રવાસ દરમિયાન રિલાયન્સમાં અંનત અંબાણી દ્વારા બનાવવામાં આવેલ મહત્વના પ્રોજેક્ટ ‘વનતારા’ની મુલાકાત લીધી હતી પ્રસંગે મુકેશ અંબાણી પણ હાજર રહ્યાં હતાં.  જામનગરથી ૩૦ કિમી દૂર રિલાયન્સ રિફાઈનરીમાં પ્રાણીઓની સંભાળ, પુનર્વસન અને સારવાર માટે અનંત અંબાણીએ ‘વનતારા’ નામને મહત્વનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

    વનતારા ૩૦૦૦ એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલા આ વનતારા પ્રોજેક્ટમાં ઘાયલ, ત્યજી દેવાયેલા અને શિકાર કરાયેલા પ્રાણીઓને બચાવવા, સારવાર આપવામાં આવે છે. આ પ્રોજેક્ટ હેઠળ, ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રાણીઓને બચાવવામાં આવી રહ્યા છે. પ્રાણીઓ માટે એક વિશ્વ કક્ષાનું આરોગ્યસંભાળ, હોસ્પિટલ, સંશોધન અને શૈક્ષણિક કેન્દ્રથી સજ્જ છે. જેમાં દુર્લભ પ્રજાતિના પ્રાણીઓનું રક્ષણ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

    વનતારા પ્રોજેકટ પૂરા ૩,૦૦૦ એકર વિસ્તારમાં ફેલાયેલો છે. પ્રાણીઓ માટે વિશ્વ કક્ષાનું આરોગ્ય સંભાળ કેન્દ્ર છે. અહીં અદ્યતન હોસ્પિટલ, સંશોધન અને શૈક્ષણિક કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. ૬૫૦થી વધુ એકરમાં રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. ૪૩ પ્રજાતિના ૨,૦૦૦થી વધુ પ્રાણીઓ રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરમાં દેખરેખ હેઠળ છે. ૨૧૦૦થી વધુ કર્મચારીઓ વનતારા પ્રોજેક્ટમાં ફરજ બજાવે છે. રેસ્ક્યૂ સેન્ટરમાં ૨૦૦ હાથી, ૩૦૦ ચિત્તા, ૩૦૦ દીપડા અને ૩૦૦ હરણ છે.

    વનતારામાં ૧૨૦૦થી વધુ સરીસૃપ જીવો મગર, સાપ અને કાચબાની સંભાળ રાખવામાં આવે છે. ભારતની સાથે સાથે દુનિયાભરમાંથી બચાવવામાં આવેલા પ્રાણીઓની સારવાર કરવામાં આવે છે. આફ્રિકા અને મેક્સિકોમાંથી ગંભીર બીમારીથી પીડિત પ્રાણીઓને બચાવીને વનતારા લવાયા છે. પ્રાણીઓ માટે ૈંઝ્રેં, સ્ઇૈં, ઝ્ર્‌ સ્કેન, એક્સ-રે, એન્ડોસ્કોપી, ડાયાલિસિસની સુવિધા છે.પ્રાણીઓને કુદરતી વાતાવરણમાં રહેવાની ભરપૂર સુવિધા છે.

    Jamnagar Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Commonwealth Games 2030: ગેમ્સના આયોજન માટે IOA દ્વારા અમદાવાદની પસંદગી

    August 13, 2025
    રાજકોટ

    Rajkot: તા.15ના ગાંધી મ્યુઝિયમના બાળકોને ફ્રી પ્રવેશ

    August 13, 2025
    જામનગર

    Jamnagar: શ્રાવણી મેળાના મુદ્દે મહાનગરપાલિકાની તરફેણમાં હાઇકોર્ટનો હુકમ

    August 13, 2025
    રાજકોટ

    Rajkot: જેલમાંથી જામીન પર છૂટી ફરિયાદીને ધમકી આપી

    August 13, 2025
    જામનગર

    Jamnagar: પક્ષી અભ્યારણ્યમાં સૌ પ્રથમ વખત સફેદ હોલો

    August 13, 2025
    રાજકોટ

    Rajkot: 44 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત

    August 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Noida Fire: 5 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ

    August 13, 2025

    બેટિંગ એપ મામલે Suresh Raina પહોંચ્યા ED ઓફિસ

    August 13, 2025

    Commonwealth Games 2030: ગેમ્સના આયોજન માટે IOA દ્વારા અમદાવાદની પસંદગી

    August 13, 2025

    નિવૃત્તિની અટકળો વચ્ચે રોહિત શર્માએ વનડે રેન્કિંગમાં છલાંગ, ટોપ-2માં Gill-Hitman

    August 13, 2025

    શનિવારે Dwarka માં ઠાકોરજીના 5252માં જન્મના વ્હાલથી વધામણા

    August 13, 2025

    Jasdan માં ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં મંત્રી કુંવરજી બાવળીયાનું પૂજન અર્ચન

    August 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Noida Fire: 5 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ

    August 13, 2025

    બેટિંગ એપ મામલે Suresh Raina પહોંચ્યા ED ઓફિસ

    August 13, 2025

    Commonwealth Games 2030: ગેમ્સના આયોજન માટે IOA દ્વારા અમદાવાદની પસંદગી

    August 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.