Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    23 ઑગસ્ટ નું પંચાંગ

    August 22, 2025

    23 ઑગસ્ટ નું રાશિફળ

    August 22, 2025

    Akshay Kumar દર અઠવાડિયે ૩૬ કલાક કંઈ ખાતો નથી, રવિવાર રાત્રિ પછી, મંગળવારે સ્ટ્રો સીધો પેટમાં જાય છે

    August 22, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 23 ઑગસ્ટ નું પંચાંગ
    • 23 ઑગસ્ટ નું રાશિફળ
    • Akshay Kumar દર અઠવાડિયે ૩૬ કલાક કંઈ ખાતો નથી, રવિવાર રાત્રિ પછી, મંગળવારે સ્ટ્રો સીધો પેટમાં જાય છે
    • લાખો ચહેરા પર સ્મિત લાવનાર પ્રખ્યાત હાસ્ય કલાકાર Jaswinder Bhalla નું અવસાન
    • હાથમાં ફ્રેકચર છતાં પણ Shahrukh ની ઉર્જા બેજોડ
    • Pawan Kalyan ની ‘હરિ હરા વીરા મલ્લુ’ઓટીટી પર રીલીઝ કરવા નિર્ણય
    • ‘રેડ ૨’ ફેમ Amit Sial ની ફિલ્મ ‘રામાયણ’માં એન્ટ્રી
    • સાઉથના સ્ટાર્સ ચમકીલા કપડા નહી પહેરે પણ વિનમ્ર વધુ હશેઃ Shruti Haasan
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»સુરતમાં પથ્થરમારા બાદ Rajkotમાં Police Alert, ગણેશ મંડળોને અપાયો કડક આદેશ
    રાજકોટ

    સુરતમાં પથ્થરમારા બાદ Rajkotમાં Police Alert, ગણેશ મંડળોને અપાયો કડક આદેશ

    Vikram RavalBy Vikram RavalSeptember 10, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.10

    સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારા જેવી ઘટના રાજકોટમાં ન બને તે માટે તકેદારીના ભાગરૂપે શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ આજે 324 જેટલા ગણપતિ પંડાલના આયોજકો સાથે મિટિંગ રાખી જરૂરી સૂચનાઓ આપી હતી.

    શહેરના એડિશ્નલ પોલીસ કમિશનર, તમામ ડીસીપી અને એસીપી સહિતના અધિકારીઓની હાજરીમાં યોજાયેલી આ મિટીંગમાં ગણપતિ પંડાલના આયોજકોને સીસીટીવી કેમેરા રાખવા, પંડાલમાં 24 કલાક સ્વયંસેવકો રહે તેનું ધ્યાન રાખવા, ભીડભાડ ન થાય તે માટે એન્ટ્રી અને એકઝીટ ગેટ અલગ રાખવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી.

    તેની સાથે પોલીસ પણ ગણપતિ પંડાલો આસપાસ પેટ્રોલીંગ કરતી રહેશે તેની ખાતરી આપવામાં આવી હતી. પોલીસને ગણપતિ પંડાલોમાં નિયમીત રીતે જઈ નિરીક્ષણ કરવા અને આયોજકોને કોઈ પ્રશ્નો હોય તો તેનો ત્વરીત નિકાલ કરવા પણ સૂચના આપવામાં આવી હતી. જેના પગલે હવેથી ગણપતિ પંડાલો આસપાસ દરેક પોલીસ મથકોની પીસીઆર અને બાઈક પર પોલીસ પેટ્રોલીંગ કરતી રહેશે.ખાસ કરીને રાતના સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિશેષ તકેદારી રાખવા ગણપતિ પંડાલના આયોજકોને પોલીસે સૂચના આપી હતી. એટલું જ નહીં વિર્સજન વખતે પણ ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો નહીં વગાડવા સહિતની પણ સૂચના આપી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આ વખતે શહેરમાં 324 ગણપતિ પંડાલના આયોજકોએ જે-તે વિસ્તારના પોલીસ મથકોમાં નોંધણી કરાવી છે. આ તમામ આયોજકો સાથે  આજે મિટીંગ ગોઠવવામાં આવી હતી. ગણપતિ વિર્સજન સુધી પોલીસ આયોજકો સાથે સતત સંપર્કમાં રહેશે. એટલું જ નહીં આયોજકોને પણ પોલીસ સાથે સંપર્કમાં રહેવા જણાવાયું છે.

    Notice-to-keep-CCTV Rajkot Rajkot-Ganesh-Utsav-CCTV-Servelance
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    લિવ-ઈનમાં તો કુતરા-બિલાડી રહે : વૃંદાવનનાં કથાકાર અનિરુદ્ધાચાર્યનું વિવાદિત નિવેદન

    August 22, 2025
    સુરત

    Surat: પાણી અને મચ્છરજન્ય બીમારીથી બાળકો સહિત 4ના મોત

    August 22, 2025
    વડોદરા

    Vadodara માં બાજવાની 15 વર્ષની સગીરાનું અપહરણ

    August 22, 2025
    ગુજરાત

    Bharuch માં સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાત

    August 22, 2025
    રાજકોટ

    Rajkot: ઈન્ટરનેશનલ એરપોર્ટમાં અતિ આધુનિક હેલ્થ લોન્જ કાર્યરત

    August 22, 2025
    મોરબી

    Morbi: મહાનગરો-જિલ્લાઓ માટે ગણેશ પંડાલ પ્રતિયોગીતા

    August 22, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    23 ઑગસ્ટ નું પંચાંગ

    August 22, 2025

    23 ઑગસ્ટ નું રાશિફળ

    August 22, 2025

    Akshay Kumar દર અઠવાડિયે ૩૬ કલાક કંઈ ખાતો નથી, રવિવાર રાત્રિ પછી, મંગળવારે સ્ટ્રો સીધો પેટમાં જાય છે

    August 22, 2025

    લાખો ચહેરા પર સ્મિત લાવનાર પ્રખ્યાત હાસ્ય કલાકાર Jaswinder Bhalla નું અવસાન

    August 22, 2025

    હાથમાં ફ્રેકચર છતાં પણ Shahrukh ની ઉર્જા બેજોડ

    August 22, 2025

    Pawan Kalyan ની ‘હરિ હરા વીરા મલ્લુ’ઓટીટી પર રીલીઝ કરવા નિર્ણય

    August 22, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    23 ઑગસ્ટ નું પંચાંગ

    August 22, 2025

    23 ઑગસ્ટ નું રાશિફળ

    August 22, 2025

    Akshay Kumar દર અઠવાડિયે ૩૬ કલાક કંઈ ખાતો નથી, રવિવાર રાત્રિ પછી, મંગળવારે સ્ટ્રો સીધો પેટમાં જાય છે

    August 22, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.