Keshod, તા. ર0
રાજ્યના ડી.જી.પી.ની સો કલાકમાં ગુનેગારોની યાદી બનાવવા અતગેત ની જાહેરાત બાદ કેશોદ પોલીસ દ્વારા હજુ સુધી ગુનેગારો સામે કોઈ કાયેવાહી હાથ ધરવામાં આવી છે કે શું ? તે બાબતે લોકો થતી ચચોઓ..
ખુન હત્યા ખંડણી લુંટ મારામારી જેવા ગંભીર ગુના અને લોકો જીવ સાથે ખિલવાડ કરતાં અસામાજીક તત્વો ના ગુનાઓ પર નજર કરી પોલીસ દ્વારા અસામાજીક તત્વોની યાદી બનાવવામાં આવી રહી છે ત્યારે આવા લોકો ને સાચા અર્થમાં પાઠ ભણાવાશે શું ? અને જો સારી કામગીરી પોલીસ દ્વારા થશે તો ગૃહમંત્રી અને ડી. જી. પી. ના કાર્યની પણ ખરા અર્થમાં પ્રશંસા થશે તેવી ચચોઓ લોકોમાં થતી જોવા મળી રહી છે.