સુસાઇડ નોટમાં મારા મોતની પાછળ કોઈ જવાબદાર નથી લખી આધેડે કૂવામાં ઝંપલાવ્યું , બે પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી
Rajkotતા.27
શહેરના એસસી ફુટ રોડ પર આવેલા બાપાસીતારામ ચોક નજીક રિદ્ધિ સિદ્ધિ પાર્ક શેરી નંબર એકમાં રહેતા ખાનગી સ્કૂલના કર્મચારીએ સુસાઇડ નોટમાં માથાની બીમારીથી કંટાળી સર્વોદય સ્કૂલની સામે સ્વસ્તિક હાઈટ પાસે આવેલા કુવામાં પડતું મૂકી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે. વધુ વિગત મુજબ શહેરના 80 ફુટ રોડ સર્વોદય સ્કૂલની સામે આવેલા સ્વસ્તિક હાઈટમાં નજીક કૂવામાં પુરુષે પડતું મૂક્યું હોવાથી આસપાસના લોકોએ પ્રોઢ બહાર કાઢી 108 ને જાણ કરતા ઇમટી દોડી જઈ ચેક કરતા મરણ ગયેલ જાહેર આ બનાવની જાણ તાલુકા પોલીસ મથકના સ્ટાફને કરતા એ.એસ.આઇ જે જનકસિંહ ગોહિલ સહિતના સ્ટાફ દોડી ગયા હતા અને મૃતદેને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી અને મૃતકના ખિસ્સા માંથી મળેલી સુસાઇડ નોટ ના આધારે મૃતક 80 ફૂટ રોડ બાપાસીતારામ ચોક રિદ્ધિ સિદ્ધિ પાર્ક શેરી નંબર એકમાં રહેતા મુકેશભાઈ વિઠ્ઠલભાઈ નામના 52 વર્ષ પ્રોઢ હોવાનું ખુલ્યું હતું. પોતે ખાનગી સ્કૂલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને માથાની બીમારીથી કંટાળી આ પગલું ભરી લીધું છે અને આ પગલુ. ફરિયા પાછળ કોઈ જવાબદાર નથી. મૃતકને સંતાનમાં બે પુત્ર છે.આ બનાવની જાણ તેના પરિવારજનોને કરતા તોડી આવ્યા હતા અને મૃતદેને પીએમ અર્થે ખસેડી કાગડો કરી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે.કરતા