Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Turkey માં 6.1ની તીવ્રતાનો ભૂકંપઃ ઈસ્તંબુલ સહિતના વિસ્તારોમાં ઈમારતો ધરાશાયી

    October 28, 2025

    ડિજિટલ યુગમાં પણ, દૂષિત ખોરાક ખાવાથી મૃત્યુ અને ડઝનબંધ રોગો થઈ રહ્યા છે.જવાબદાર કોણ છે?

    October 27, 2025

    ૪૭મી આસિયાન સમિટ,૨૬-૨૮ ઓક્ટોબર, ૨૦૨૫ – કુઆલાલંપુર, મલેશિયા – સમાવેશીતા અને ટકાઉપણું

    October 27, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Turkey માં 6.1ની તીવ્રતાનો ભૂકંપઃ ઈસ્તંબુલ સહિતના વિસ્તારોમાં ઈમારતો ધરાશાયી
    • ડિજિટલ યુગમાં પણ, દૂષિત ખોરાક ખાવાથી મૃત્યુ અને ડઝનબંધ રોગો થઈ રહ્યા છે.જવાબદાર કોણ છે?
    • ૪૭મી આસિયાન સમિટ,૨૬-૨૮ ઓક્ટોબર, ૨૦૨૫ – કુઆલાલંપુર, મલેશિયા – સમાવેશીતા અને ટકાઉપણું
    • વિશ્વ વિખ્યાત સંત શ્રી જલારામ બાપાનું પ્રાગટય અને પરચા
    • તંત્રી લેખ…પાકિસ્તાને ચેતવણી,આતંકવાદી નેટવર્ક્‌સને ભંડોળ પૂરું પાડવા પર કડક કાર્યવાહી
    • 28 ઓક્ટોબર નું પંચાંગ
    • 28 ઓક્ટોબર નું રાશિફળ
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar શહેર સહિત જિલ્લાભરમાં સમસ્યાની ભરમાર
    સૌરાષ્ટ્ર

    Surendranagar શહેર સહિત જિલ્લાભરમાં સમસ્યાની ભરમાર

    Vikram RavalBy Vikram RavalOctober 7, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar , તા.7
    સુરેન્દ્રનગર શહેર અને રાજયમાં છેલ્લા 30 વર્ષ કરતા વધારે સમયથી ભાજપ શાસન ચલાવી રહ્યા છે. પરંતુ સુરેન્દ્રનગર શહેરમાં આવતા લોકોને નર્કનગરીના દર્શન થાય છે. સમગ્ર શહેર ખાડાનગરમાં પરિવર્તિત થઇ ગયેલ છે.

    સુરેન્દ્રનગર શહેરમાં એક પણ એવી સુવિધા નથી જેને લઇને ઝાલાવાડની જનતા ગર્વ કરી શકે. શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી સાવ કથળી ગયેલ છે, રોડ-રસ્તા, ગટરોનો સુરેન્દ્રનગર શહેરમાં ભયંકર પ્રશ્ન છે.

    છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર શહેરમાં ધ્રાંગધ્રા તેમજ દસાડા, પાટડી તરફથી આવતા તમામ ગામોને જોડતો પુલ દુધરેજ નર્મદા કેનાલ ઉપર આવેલ છે. તે બિસ્માર હાલતમાં હોવાથી બંધ છે, જેના કારણે દુધરેજ, ચમારજ,  નગરા, અધેળી, પ્રાણગઢ, લટુડા, કટુડા, બાકરથળી, અણિન્દ્રા, કરણગઢ જેવા ગામોના વિદ્યાર્થીઓને તેમજ બીમાર  દર્દીઓ તેમજ વૃધ્ધ ભાઇઓ બહેનો માટે બસ સેવા બંધ થઇ જવા પામેલ છે.

    બિમાર દર્દીઓને સી.યુ.શાહ હોસ્પિટલ, ગાંધી હોસ્પિટલ સહિતની કોઇપણ હોસ્પિટલમાં સારવાર માટે એમ્બ્યુલન્સ સેવાઓ પણ બંધ થઇ જવા પામેલ છે. માત્ર પ0 મીટરના અંતરને પસાર કરવા અડધાથી એક કલાકનો સમય લાગે છે. જે ડાયવર્ઝન આપેલ છે તેમાં સમગ્ર રસ્તાઓમાં ભયંકર ખાડાઓને કારણે વાહનો ડીસ્કો કરતા જોઇને દયા આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

    તેમ છતાં ઝાલાવાડની સહનશીલ જનતાને સલામ છે. આવી પરિસ્થિતિમાં ભાજપનો એક પણ આગેવાન બોલવા તૈયાર નથી. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી તા. 9ના રોજ બપોરે 3 કલાકે  દુધરેજ પાસે આવેલ નર્મદા પુલ પર ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખેલ છે. આ પુલ ખાતે ધરણા પ્રદર્શન બાદ કલેકટરને આવેદનપત્ર આપવાનું પણ આયોજન કરવામાં આવેલ છે. તેમાં વિશાળ સંખ્યામાં તમામ નાગરિકોને આ મહાકાય સમસ્યાને વાચા આપવા ઉપસ્થિત રહેવા નમ્ર આહવાન છે તેમ કોંગી અગ્રણી નૌશાદ સોલંકીએ જણાવેલ છે.

    Surendranagar Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli પર વરસાદી આફત! સગર્ભાને JCBમાં લઈ જવાઈ, રાજુલામાં 50 લોકોનો બચાવ

    October 27, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: ચોરવાડના ખોરાસા પાસે બે બાઇક અથડાતા એકનું મોત

    October 27, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: દેશ-વિદેશના પર્યટકોનાં આગમનથી ભવનાથ તળેટીમાં મેળા સમો માહોલ સર્જાયો

    October 27, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: મેંદરડા-સાસણ રોડ પર ફોર વ્હીલ હડફેટે ફ્રુટના ધંધાર્થીનું કરૂણ મોત

    October 27, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: વિસાવદરના કાલાવડ ગામે સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિનું અનાવરણ

    October 27, 2025
    સૌરાષ્ટ્ર

    Surendaranagar: ઝાલાવાડમાં વધુ એકવાર માવઠાના મારથી ખેડૂતોની હાલત કફોડી

    October 27, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Turkey માં 6.1ની તીવ્રતાનો ભૂકંપઃ ઈસ્તંબુલ સહિતના વિસ્તારોમાં ઈમારતો ધરાશાયી

    October 28, 2025

    ડિજિટલ યુગમાં પણ, દૂષિત ખોરાક ખાવાથી મૃત્યુ અને ડઝનબંધ રોગો થઈ રહ્યા છે.જવાબદાર કોણ છે?

    October 27, 2025

    ૪૭મી આસિયાન સમિટ,૨૬-૨૮ ઓક્ટોબર, ૨૦૨૫ – કુઆલાલંપુર, મલેશિયા – સમાવેશીતા અને ટકાઉપણું

    October 27, 2025

    વિશ્વ વિખ્યાત સંત શ્રી જલારામ બાપાનું પ્રાગટય અને પરચા

    October 27, 2025

    તંત્રી લેખ…પાકિસ્તાને ચેતવણી,આતંકવાદી નેટવર્ક્‌સને ભંડોળ પૂરું પાડવા પર કડક કાર્યવાહી

    October 27, 2025

    28 ઓક્ટોબર નું પંચાંગ

    October 27, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Turkey માં 6.1ની તીવ્રતાનો ભૂકંપઃ ઈસ્તંબુલ સહિતના વિસ્તારોમાં ઈમારતો ધરાશાયી

    October 28, 2025

    ડિજિટલ યુગમાં પણ, દૂષિત ખોરાક ખાવાથી મૃત્યુ અને ડઝનબંધ રોગો થઈ રહ્યા છે.જવાબદાર કોણ છે?

    October 27, 2025

    ૪૭મી આસિયાન સમિટ,૨૬-૨૮ ઓક્ટોબર, ૨૦૨૫ – કુઆલાલંપુર, મલેશિયા – સમાવેશીતા અને ટકાઉપણું

    October 27, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.