Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા ગળેફાંસો ખાઇ તરૂણીનો આપઘાત

    November 4, 2025

    Jamnagar જિલ્લા વહીવટી તંત્ર અને ખેતીવાડી વિભાગની 332 ટીમો દ્વારા સર્વે પૂ

    November 4, 2025

    Bhool Bhulaiyaa 4 માં અક્ષય -કાર્તિક હોય શકે

    November 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા ગળેફાંસો ખાઇ તરૂણીનો આપઘાત
    • Jamnagar જિલ્લા વહીવટી તંત્ર અને ખેતીવાડી વિભાગની 332 ટીમો દ્વારા સર્વે પૂ
    • Bhool Bhulaiyaa 4 માં અક્ષય -કાર્તિક હોય શકે
    • Bet Dwarka ખાતે મરીન ટાસ્ક ફોર્સ ઓખા દ્વારા દરિયાઈ સુરક્ષા અંગે સેમિનાર યોજાયો
    • Rajkot: દારૂનું કોથળી લેવા રૂ.50 માંગ્યા, ન આપતાં ધોકાથી માર મારી હાથ ભાંગી નાખ્યો
    • બીમારીથી 28 વર્ષના યુવક, 40 વર્ષના શ્રમિક સહિત ચારનું બેભાન હાલતમાં મોત
    • Talala નાં આંબળાશ ગીર ગામે ઘરમાં બાટલો ફાટયો
    • Nepal માં હિમસ્ખલનની ઝપટમાં આવતા 7 પર્વતારોહીના મોત, 4 લાપત્તા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Rahul Gandhi એ શ્રીરામને પૌરાણિક પાત્ર ગણાવ્યા
    આંતરરાષ્ટ્રીય

    Rahul Gandhi એ શ્રીરામને પૌરાણિક પાત્ર ગણાવ્યા

    Vikram RavalBy Vikram RavalMay 4, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટી ખાતે વોટસન ઇન્સ્ટિટ્યૂટમાં એક ચર્ચા દરમિયાન ભગવાન શ્રીરામને પૌરાણિક પાત્ર ગણાવ્યા

    Washington, તા.૪

    કોંગ્રેસ નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટી ખાતે વોટસન ઇન્સ્ટિટ્યૂટમાં એક ચર્ચા દરમિયાન ભગવાન શ્રીરામને પૌરાણિક પાત્ર ગણાવ્યા હતા. આ નિવેદન પર ખળભળાટ મચી ગયો છે. ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધીને રામ વિરોધી અને હિન્દુ વિરોધી કહીને તેમના પર આક્રમક પ્રહારો કર્યા હતા.

    રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે, હિન્દુ રાષ્ટ્રવાદના સમયમાં બધા સમુદાયોને સાથે લઈને ચાલતી ધર્મનિરપેક્ષ રાજનીતિ કેવી રીતે બનાવી શકાય? તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું, ભગવાન રામ જેવા આપણા પૌરાણિક પાત્રો દયાળુ અને ક્ષમાશીલ હતા. હું ભાજપની વિચારધારાને હિન્દુત્વ નથી માનતો. મારા માટે અસલી હિન્દુ વિચારધારા બહુલતાવાદી, સહિષ્ણુ અને પ્રેમાળ છે.

    તેમણે આગળ વધુમાં કહ્યું કે, ભાજપ એક “ફ્રિન્જ ગ્રુપ” છે, જેણે સત્તા અને સંસાધનો પર કબજો કરી લીધો છે. પરંતુ આ ભારતની મુખ્યધારાની વિચારસરણીનું પ્રતિનિધિત્વ કરતું નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતમાં કોઈ પણ મહાન સમાજ સુધારક અને રાજકીય વિચારક કટ્ટરપંથી નથી રહ્યો અને ભાજપ દ્વારા કરવામાં આવતી વાતને હું હિન્દુ વિચારધારા માનતા નથી.

    રાહુલના આ નિવેદન બાદ ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસની ઓળખ હવે ભગવાન રામ અને હિન્દુઓના વિરોધ સાથે જોડાયેલી છે.

    પાર્ટીના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ રાહુલ ગાંધીનો વીડિયો શેર કરતા લખ્યું, રામના અસ્તિત્વને નકારતી કોંગ્રેસ હવે તેમને પૌરાણિક પાત્ર કહી રહી છે. આ એ જ પાર્ટી છે જેણે રામ મંદિરના નિર્માણનો વિરોધ કર્યો હતો અને હિન્દુ આતંકવાદ નો ખ્યાલ આપ્યો હતો. અને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ રામ મંદિરના અભિષેકમાં પણ ભાગ લીધો ન હતો. આ તેમની ભગવાન રામ અને હિન્દુ વિરોધી માનસિકતા દર્શાવે છે.

    ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ પણ આકરા પ્રહારો કરતાં કહ્યું કે, કોંગ્રેસ પહેલા ભગવાન રામને નકારતી હતી, પછી ચૂંટણી આવતાની સાથે જ સનાતનને પ્રેમ કરવાનો ડોળ કરવા લાગી હતી. આ હિન્દુઓનો ખુલ્લો વિરોધ છે.

    ભાજપના પ્રવક્તા સીઆર કેશવને પણ રાહુલના એક નિવેદનની ક્લિપ શેર કરીને યાદ અપાવ્યું કે, વર્ષ ૨૦૦૭ માં યુપીએ સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ભગવાન રામના અસ્તિત્વના કોઈ ઐતિહાસિક પુરાવા નથી.

    Washington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Nepal માં હિમસ્ખલનની ઝપટમાં આવતા 7 પર્વતારોહીના મોત, 4 લાપત્તા

    November 4, 2025
    રાષ્ટ્રીય

    Bhopal માં એર ઈન્ડિયાની ફલાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા ઈમર્જન્સી લેન્ડીંગ

    November 4, 2025
    આંતરરાષ્ટ્રીય

    Donalad-Trump ના શાસનમાં મોંઘવારી વધી, અર્થતંત્ર કથળ્યુ

    November 4, 2025
    રાષ્ટ્રીય

    ફરી કેન્દ્ર અને સુપ્રિમ વચ્ચે ટકકર : સરકાર મારી બેન્ચથી બચવા માંગે છે : CJI

    November 4, 2025
    રાષ્ટ્રીય

    ફલાઇટના 48 કલાક પહેલા વિમાની મુસાફરી કોઇ જાતના ચાર્જ વગર ટીકીટ કેન્સલ કરાવી શકશે

    November 4, 2025
    અન્ય રાજ્યો

    Sabarmati Express માં ચાલુ ટ્રેને ગુજરાતના સૈન્ય જવાનની છરી વડે હત્યા

    November 4, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા ગળેફાંસો ખાઇ તરૂણીનો આપઘાત

    November 4, 2025

    Jamnagar જિલ્લા વહીવટી તંત્ર અને ખેતીવાડી વિભાગની 332 ટીમો દ્વારા સર્વે પૂ

    November 4, 2025

    Bhool Bhulaiyaa 4 માં અક્ષય -કાર્તિક હોય શકે

    November 4, 2025

    Bet Dwarka ખાતે મરીન ટાસ્ક ફોર્સ ઓખા દ્વારા દરિયાઈ સુરક્ષા અંગે સેમિનાર યોજાયો

    November 4, 2025

    Rajkot: દારૂનું કોથળી લેવા રૂ.50 માંગ્યા, ન આપતાં ધોકાથી માર મારી હાથ ભાંગી નાખ્યો

    November 4, 2025

    બીમારીથી 28 વર્ષના યુવક, 40 વર્ષના શ્રમિક સહિત ચારનું બેભાન હાલતમાં મોત

    November 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા ગળેફાંસો ખાઇ તરૂણીનો આપઘાત

    November 4, 2025

    Jamnagar જિલ્લા વહીવટી તંત્ર અને ખેતીવાડી વિભાગની 332 ટીમો દ્વારા સર્વે પૂ

    November 4, 2025

    Bhool Bhulaiyaa 4 માં અક્ષય -કાર્તિક હોય શકે

    November 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.