Rajkot,તા.24
રાજકોટના મુંજકા ગામે હરિવંદના કોલેજના બી.કોમ, બી.બી.એ,બી.એસ.સી, બી.સી.એ, બી.પી.ટી, એલ.એલ.બી, એમ.કોમ, બી.એડ, ડી.એમ.એલ.ટી, વિવિધ ફેરલ્ટીના છાત્ર-છાત્રાઓમાં વૈજ્ઞાનિક મિજાજ કેળવાય, અંધશ્રધ્ધા નિવારણનો ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. કાળી ચૌદશ અશુભ કે ભારે દિવસ નથી તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.છાત્ર-છાત્રાઓને જ્ઞાન-વિજ્ઞાનનું સ્નાન કરાવ્યું હતું.ગાધીગ્રામ-2 પોલીસ સ્ટેશને બંદોબસ્ત ફાળવ્યો હતો.
Trending
- Gondalનો ગેરકાયદે પિસ્ટલ સાથે નવાઝ ડોઢીયા ઝડપાયો
- આજનું રાશિફળ
- આજ નું પંચાંગ
- Rajkot:ત્રંબાનજીક બે બાઈકની ટક્કરમાં ઘવાયેલ ભાવિ તબીબ નું મોત
- Prabhas Patanના ભાલપરા વિસ્તારમાં જાહેરમાં દારૂની મહૈફીલ માણતા આઠ ઝડપાયા
- Jetpur દુષ્કર્મના ગુનામાં ૨૪ વર્ષથી વોન્ટેડ શખ્સ ઝડપાયો
- Jetpurમાંથી એસઓજીએ ગોંડલના શખસને પિસ્ટલ સાથે ઝડપી લીધો
- ઇન્ડેક્સ આધારિત શેરોમાં નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે..!!!