Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કોલસાની ખાણમાં ભૂસ્ખલનથી વાન ખીણમાં પડતા 6 મજુરોના મોત

    September 6, 2025

    ફિલ્મની ટિકિટ પર GST માં કોઈ મોટી છૂટ નથી : માત્ર નાનો ફાયદો

    September 6, 2025

    Har Ki Pauri માં જૂતા અને ચંપલ પહેરીને પ્રવેશ કરી શકશે નહીં

    September 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કોલસાની ખાણમાં ભૂસ્ખલનથી વાન ખીણમાં પડતા 6 મજુરોના મોત
    • ફિલ્મની ટિકિટ પર GST માં કોઈ મોટી છૂટ નથી : માત્ર નાનો ફાયદો
    • Har Ki Pauri માં જૂતા અને ચંપલ પહેરીને પ્રવેશ કરી શકશે નહીં
    • Glaciers પીગળતા અરુણાચલમાં ભયાનક પૂરની આશંકા : પંજાબમાં રિંગ ડેમ તૂટવાની અણીએ
    • Mangalore ભારતનું સૌથી સુરક્ષિત શહેર
    • લાલકિલ્લામાં જૈન ધર્મોત્સવમાંથી સોના – હીરા જડીત કળશની ચોરી
    • પ્રમુખ ટ્રમ્પના બદલાયેલા સૂરનો હકારાત્મક પ્રતિભાવ આપતા Modi
    • Gujarat માં વધુ એક સેમીકન્ડકટર કંપનીનું આગમન : સાણંદ પાસે પ્લાન્ટ સ્થાપશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Rajya Sabha ના સભાપતિ Jagdeep Dhankhar સામે વિપક્ષોનો મહાભિયોગ પ્રસ્તાવ!
    રાષ્ટ્રીય

    Rajya Sabha ના સભાપતિ Jagdeep Dhankhar સામે વિપક્ષોનો મહાભિયોગ પ્રસ્તાવ!

    Vikram RavalBy Vikram RavalDecember 10, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.10

    દેશની સંસદમાં લાંબા સમયથી સરકાર અને વિપક્ષ વચ્ચે સતત સર્જાઈ રહેલા ઘર્ષણ તથા આક્ષેપબાજી વચ્ચે હવે વિપક્ષોએ સંયુક્ત રીતે ઉપરાષ્ટ્રપતિ અને રાજયસભાના સભાપતિ જગદીપ ધનખડ સામે ઈમ્પીચમેન્ટ-મહાભિયોગની દરખાસ્ત હવે તનાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

    શ્રી ધનખડના રાજયસભાના સભાપતિ તરીકે આગમનથી જ વિપક્ષો સાથે સતત ટકકર થઈ રહી છે અને બન્ને તરફના સંબંધો ખૂબજ તનાવભર્યા અને આક્ષેપબાજી ભર્યા રહ્યા છે અને હવે વિપક્ષના ‘ઈન્ડીયા’ ગઠબંધને ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કર્યા છે. જો કે રાજયસભામાં સભાપતિને (વાઈસ પ્રેસીડેન્ટ) દુર કરી શકાય તેટલી બહુમતી વિપક્ષ પાસે નથી તેથી દરખાસ્તનું પતન થશે પણ તેની ચર્ચામાં નવા રાજકીય વિવાદ તથા આક્ષેપબાજી થઈ શકે છે.

    અદાણી મુદે કોંગ્રેસને સાથ નહી આપનાર તૃણમુલ કોંગ્રેસ તથા સમાજવાદી પક્ષે જો કે રાજયસભાના સભાપતિ સામેની અવિશ્વાસ પ્રસ્તાવમાં સહી કરી છે. બંધારણની કલમ 67(બી) હેઠળ અપાયેલી આ નોટીસ પર આગામી દિવસોમાં વિચારણા થશે. જો કે તેના માટે 14 દિવસનો સમય પસાર કરવો જરૂરી છે તેથી સંસદનું વર્તમાન સત્ર જે તા.20 ડિસે.ના પુરુ થાય છે તેમાં આ દરખાસ્ત રજુ થાય તેવી શકયતા નથી.

    બંધારણની કલમ 67(બી) મુજબ ઉપરાષ્ટ્રપતિ જે હોદાની રૂએ રાજયસભાના સભાપતિ પણ છે. તેઓને રાજયસભામાં બહુમતીથી પસાર થતા પ્રસ્તાવ જરૂરી છે. વિપક્ષોને પણ ખ્યાલ છે કે તે આ પ્રસ્તાવ પસાર કરાવી શકે તેમ નથી પરંતુ તે એક સંદેશ આપવા માંગે છે.

    તૃણમુલ કોંગ્રેસના રાજયસભાના નાયબ નેતા નાગરીકા ઘોષે આક્ષેપ કર્યો કે સરકાર લોકશાહીની હત્યા કરી રહી છે. અગાઉ 2020માં તે સમયના રાજયસભાના નાયબ સભાપતિ સામે અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો હતો. અગાઉ લોકસભામાં અધ્યક્ષ સામે ત્રણ આ પ્રકારે પ્રસ્તાવ આવ્યા હતા અને ત્રણેય ફગાવાયા હતા.

    Jagdeep Dhankhar Rajya Sabha
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Har Ki Pauri માં જૂતા અને ચંપલ પહેરીને પ્રવેશ કરી શકશે નહીં

    September 6, 2025
    રાષ્ટ્રીય

    Glaciers પીગળતા અરુણાચલમાં ભયાનક પૂરની આશંકા : પંજાબમાં રિંગ ડેમ તૂટવાની અણીએ

    September 6, 2025
    રાષ્ટ્રીય

    લાલકિલ્લામાં જૈન ધર્મોત્સવમાંથી સોના – હીરા જડીત કળશની ચોરી

    September 6, 2025
    રાષ્ટ્રીય

    પ્રમુખ ટ્રમ્પના બદલાયેલા સૂરનો હકારાત્મક પ્રતિભાવ આપતા Modi

    September 6, 2025
    રાષ્ટ્રીય

    ટેકસટાઈલ્સ, ડાયમંડ તથા જવેલરી જેવા ક્ષેત્રો માટે ખાસ યોજના જાહેર કરાશે: PM

    September 5, 2025
    મુખ્ય સમાચાર

    GST Council દ્વારા વીમા પ્રીમિયમ પર જીએસટીના દર 18 ટકાથી ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યાં

    September 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કોલસાની ખાણમાં ભૂસ્ખલનથી વાન ખીણમાં પડતા 6 મજુરોના મોત

    September 6, 2025

    ફિલ્મની ટિકિટ પર GST માં કોઈ મોટી છૂટ નથી : માત્ર નાનો ફાયદો

    September 6, 2025

    Har Ki Pauri માં જૂતા અને ચંપલ પહેરીને પ્રવેશ કરી શકશે નહીં

    September 6, 2025

    Glaciers પીગળતા અરુણાચલમાં ભયાનક પૂરની આશંકા : પંજાબમાં રિંગ ડેમ તૂટવાની અણીએ

    September 6, 2025

    Mangalore ભારતનું સૌથી સુરક્ષિત શહેર

    September 6, 2025

    લાલકિલ્લામાં જૈન ધર્મોત્સવમાંથી સોના – હીરા જડીત કળશની ચોરી

    September 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કોલસાની ખાણમાં ભૂસ્ખલનથી વાન ખીણમાં પડતા 6 મજુરોના મોત

    September 6, 2025

    ફિલ્મની ટિકિટ પર GST માં કોઈ મોટી છૂટ નથી : માત્ર નાનો ફાયદો

    September 6, 2025

    Har Ki Pauri માં જૂતા અને ચંપલ પહેરીને પ્રવેશ કરી શકશે નહીં

    September 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.