Rajkot , તા. ૨૩
રાજકોટ મનપા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ સ્ટે. કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલ. આ બજેટના અનુસંધાને સ્ટે. ચેરમેન જયમીન ઠાકર દ્વારા આજરોજ તમામ લગત શાખાધિકારીઓ સાથે બજેટની અમલવારીના સ્ટેટસ રિવ્યુ અંગે બેઠક કરવામાં આવી હતી.
આ બેઠકના અધ્યક્ષસ્થાને મેયર નયનાબેન પેઢડિયા ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ડો. માધવ દવે, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, લીલુબેન જાદવ, મનિષ રાડિયા ઉપરાંત મ્યુનિ. પદાધિકારીઓ સહિતના અધિકારીઓએ હાજર રહી બજેટ યોજનાના અમલીકરણ સંદર્ભે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી.
આ તકે સ્ટે. ચેરમેને આવનારા દિવસોમાં પણ બજેટમાં મંજૂર થયેલ કામોની સમીક્ષા તથા બજેટમાં ઉમેરવામાં આવેલ નવી યોજનાઓનું સમયબદ્ધ અમલીકરણ થાય તે સુનિશ્ચિત કરવા માટે લગત અધિકારીઓ સાથે બજેટ યોજના અન્વયે કરેલ કામગીરી અંગે સમયાંતરે બેઠક કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
Trending
- Raj Kundra money laundering case માં નવો વળાંક,એકતા કપૂર અને બિપાશા બાસુની પૂછપરછ થઇ
- Rajkot: નજીક ટ્રક કન્ટેનર પલટી જતાં બે શ્રમિકના મોત, બે ઘાયલ
- Rajkot: સત્યમ પાર્કના મકાનમાં પત્તા ટીંચતી ચાર મહિલા સહીત છ ઝડપાયા
- CM ના હસ્તે Mission for Million Trees’ અભિયાન અંતર્ગત સાબરમતી વોર્ડ ખાતે વૃક્ષારોપણ
- બાળકો, મહિલાઓ અને કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો કરવા રાજ્ય સરકાર કટીબદ્ધ
- Anirudhsinh Jadeja ને સરેન્ડર થવા પર સુપ્રીમ કોર્ટની રાહત, એક સપ્તાહનો સ્ટે
- રાજકીય માણસોને પોતપોતાનો ઇન્ટરેસ્ટ હોય છે અને તેઓને સમાજ સાથે ન જોડવાની ટકોર કરતા વિવાદ સામે આવ્યો
- 19 સપ્ટેમ્બર નું પંચાંગ