Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોના મુખપાઠ સાથે સજર્યો ઈતિહાસ

    October 29, 2025

    Surendranagar: રેશનિંગ દુકાનદારોએ કલેકટરને આવેદન આપ્યું

    October 29, 2025

    Surendranagar: રણમાં વાછડા દાદાનાં દર્શને ગયેલા 100-શ્રધ્ધાળુઓ ફસાયા

    October 29, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોના મુખપાઠ સાથે સજર્યો ઈતિહાસ
    • Surendranagar: રેશનિંગ દુકાનદારોએ કલેકટરને આવેદન આપ્યું
    • Surendranagar: રણમાં વાછડા દાદાનાં દર્શને ગયેલા 100-શ્રધ્ધાળુઓ ફસાયા
    • Surendranagar: ચોટીલાના સિધ્ધનાથ જીનમાં થયેલી વાયર ચોરીનો ભેદ ઉકેલાયો
    • મોદી શાનદાર – મજબૂત વ્યક્તિ, ભારત સાથે બહુ જલ્દી વ્યાપાર સમજુતી : Donal Trump
    • રાફેલ લડાયક વિમાનમાં ઉડાન ભરતા રાષ્ટ્રપતિ Draupadi Murmu
    • Virpur માં પૂ.જલારામ બાપાની 226 મી જન્મજયંતિની ઉજવણીમાં માનવસાગર ઉમટ્યો
    • Junagadh: ગિરનાર પરિક્રમા રૂટમાં 11 હંગામી દવાખાનાની સુવિધા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujaratમાં માર્ગ અકસ્માતોમાં વધારો – 2022માં 7,618 મોત
    ગુજરાત

    Gujaratમાં માર્ગ અકસ્માતોમાં વધારો – 2022માં 7,618 મોત

    Vikram RavalBy Vikram RavalFebruary 17, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.17

    ગુજરાત સરકારે માર્ગ અકસ્માતો ઘટાડવા માટે સતત પ્રયાસો કર્યા છતાં, અકસ્માતોની સંખ્યા ખૂબ ઊંચી છે. માર્ગ પરિવહન અને હાઈવેઝ મંત્રાલયના એક અહેવાલ મુજબ રાજ્યમાં 2022માં 15,751 માર્ગ અકસ્માતોની નોંધ કરવામાં આવી હતી, જ્યારે 2021માં આ સંખ્યા 15,186 હતી.

    2022માં 7,618 લોકોના મોત નોંધાયા હતા

    આ આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષોમાં ગુજરાત માં માર્ગ અકસ્માતોની સંખ્યા ઊંચી રહી છે. આંકડાઓ દર્શાવે છે કે 2018 માં 18,769 અકસ્માતોમાંથી ગમે તેવા હદ સુધી ઘટાડો થયો નથી. ગુજરાતમાં માર્ગ અકસ્માતોમાં મોતનો આંકડો પણ ચિંતાજનક છે. 2022માં 7,618 લોકોના મોત નોંધાયા હતા, જે 2021ના 7,452નાં પ્રમાણમાં વધારે છે. આ વૃદ્ધિ રાજ્યમાં માર્ગ સલામતીની ચિંતાઓને ખૂબ જ ગંભીર રીતે દર્શાવે છે.

    અકસ્માત નિવારણ માટે રાજ્ય સરકાર પાસે અદ્યતન ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ્સનો અભાવ

    ગુજરાત સરકારે માર્ગ અકસ્માતોની વધતી સંખ્યાને ઘટાડવા માટે ઘણા ઉપાય કર્યો છે. તાજેતરમાં નામદાર ગુજરાત હાઇકોર્ટના કડક વલણના પગલે રાજ્યમાં ગૃહ વિભાગ ધ્વારા ફરજિયાત હેલમેટ અને તે ચકાસવા માટે ખાસ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી તેમ છતાં અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અકસ્માત નિવારણ માટે રાજ્ય સરકાર પાસે અદ્યતન ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ્સના અભાવને કારણે પણ અકસ્માત વધી રહ્યા છે.

    ઓવર-સ્પીડિંગ, ડ્રંક ડ્રાઈવિંગ અને ટ્રાફિક નિયમોનું પાલન ન કરવું જેવી બાબતો માર્ગ અકસ્માતોની સંખ્યામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ‘જય જલિયાણ, કર કલ્યાણ’નો નાદ ગુંજી ઉઠયો

    October 29, 2025
    રાજકોટ

    South Gujarat,અમરેલી,ભાવનગરમાં આજે પણ તોફાની વરસાદની કરી આગાહી

    October 29, 2025
    અમદાવાદ

    27 % બેઠકો OBC અનામત : છ મનપાની ચૂંટણીનું રોટેશન જાહેર

    October 29, 2025
    અમદાવાદ

    Ahmedabad: પ્રવાસીઓને શરાબ પરમીટ ઓનલાઈન મળશે

    October 29, 2025
    ગુજરાત

    અરબી સમુદ્રનું ડીપ્રેશન Veraval થી 430 કિમી દૂર : ગાઢ વાદળો છવાયા

    October 29, 2025
    રાજકોટ

    Rajkot ગોંડલ નજીકથી ધાડ ના ગુનામાં વોન્ટેડ આરોપી 11 વર્ષે ઝડપાયો

    October 28, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendranagar: સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોના મુખપાઠ સાથે સજર્યો ઈતિહાસ

    October 29, 2025

    Surendranagar: રેશનિંગ દુકાનદારોએ કલેકટરને આવેદન આપ્યું

    October 29, 2025

    Surendranagar: રણમાં વાછડા દાદાનાં દર્શને ગયેલા 100-શ્રધ્ધાળુઓ ફસાયા

    October 29, 2025

    Surendranagar: ચોટીલાના સિધ્ધનાથ જીનમાં થયેલી વાયર ચોરીનો ભેદ ઉકેલાયો

    October 29, 2025

    મોદી શાનદાર – મજબૂત વ્યક્તિ, ભારત સાથે બહુ જલ્દી વ્યાપાર સમજુતી : Donal Trump

    October 29, 2025

    રાફેલ લડાયક વિમાનમાં ઉડાન ભરતા રાષ્ટ્રપતિ Draupadi Murmu

    October 29, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકોના મુખપાઠ સાથે સજર્યો ઈતિહાસ

    October 29, 2025

    Surendranagar: રેશનિંગ દુકાનદારોએ કલેકટરને આવેદન આપ્યું

    October 29, 2025

    Surendranagar: રણમાં વાછડા દાદાનાં દર્શને ગયેલા 100-શ્રધ્ધાળુઓ ફસાયા

    October 29, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.