Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    IND vs ENG: ભારતનો ઐતિહાસિક વિજય,ઓવલ ટેસ્ટમાં સિરાજની કુલ 9 વિકેટ

    August 4, 2025

    Yemen ના દરિયામાં 154 આફ્રિકન શરણાર્થીને લઈ જતી બોટ ડૂબી, 64નાં મોત

    August 4, 2025

    Junagadh: ઘોડાસરા કોલેજમાં મુનશી પ્રેમચંદની જન્મ જયંતિની ઉજવણી

    August 4, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • IND vs ENG: ભારતનો ઐતિહાસિક વિજય,ઓવલ ટેસ્ટમાં સિરાજની કુલ 9 વિકેટ
    • Yemen ના દરિયામાં 154 આફ્રિકન શરણાર્થીને લઈ જતી બોટ ડૂબી, 64નાં મોત
    • Junagadh: ઘોડાસરા કોલેજમાં મુનશી પ્રેમચંદની જન્મ જયંતિની ઉજવણી
    • Bhavnagar: ગોહિલવાડનું ઐતિહાસિક અને રમણીય દર્શન સ્થાન શ્રી સાંઢિડા મહાદેવ
    • Rajkot: 17 વર્ષીય સગીરા ઘરેથી ભેદી રીતે ગુમ: અપહરણનો ગુનો નોંધાયો
    • Bhavnagar ના શેળાવદર ગામે આડા સંબંધમાં ખૂનીખેલ
    • નારી વંદન સપ્તાહ જેમાં પ્રથમ દિવસે ઘરેલુ હિંસા અધિનિયમ હેઠળ સેમિનાર યોજાયો
    • Limbdi નજીક અકસ્માત સર્જનાર કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Rohit Sharma આગામી ઈંગ્લેન્ડ વનડે અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે કેપ્ટન રહેશે
    ખેલ જગત

    Rohit Sharma આગામી ઈંગ્લેન્ડ વનડે અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે કેપ્ટન રહેશે

    Vikram RavalBy Vikram RavalJanuary 18, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.18

    ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલાં સિનિયર બેટ્સમેન રોહિત શર્મા, જેણે ટીમ ઈન્ડિયાને 2023 વનડે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડી હતી, તે ભારતનાં વનડે કેપ્ટન રહેવા માટે તૈયાર છે. 

    અનુભવી ઓપનરે શુક્રવારે સ્પષ્ટતા કરી કે રોહિત મુખ્ય પસંદગીકાર અજીત અગરકર સાથે પ્રેસ કોન્ફરન્સને સંબોધશે. રાષ્ટ્રીય પસંદગીકારો બે આગામી ઇવેન્ટ્સ માટે ભારતીય ટીમની પસંદગી કરશે.

    ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે ત્રણ મેચની વનડે શ્રેણી અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી દુબઇ અને પાકિસ્તાનમાં ફેબ્રુઆરી 19 થી 9 માર્ચ દરમિયાન યોજાશે તે માટે ભારતીય ટીમ આજે જાહેર થશે. 

    સિડનીમાં આ મહિનાની શરૂઆતમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટમાં ભારતનાં પ્લેઈંગ ઇલેવનમાંથી બહાર નીકળ્યાં પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિતના ભવિષ્ય વિશે ઘણી અટકળો ચાલી રહી હતી. જો કે, સત્તાવાર રીતે રોહિતે સ્પષ્ટતા કરી કે આ નિર્ણયને નિવૃત્તિ તરીકે અર્થ ન કાઢવો જોઈએ. 

    ચેમ્પિયન્સ ટ્રોફીમાં બુમરાહ નહિ રમી શકે
    આ દરમિયાન, જસપ્રીત બુમરાહ, પીઠની ઈજાથી પીડિત છે જેનાં કારણે તે સિડનીમાં રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટમાં મોટા ભાગ માટે બોલિંગ કરી શકયો નહોતો, અને તે ચેમ્પિયન્સ ટ્રોફી માટે 15 સભ્યોની ટીમનો ભાગ બને તેવી શક્યતા નથી. હાલમાં, બુમરાહ બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સેલન્સના નિરીક્ષણ હેઠળ છે. 

    શું નાયરની પસંદગી કરવામાં આવશે ?
    તે જોવાનું રસપ્રદ રહેશે કે પસંદગીકારો અનુભવી બેટર કરુણ નાયરને વૈશ્વિક ટુર્નામેન્ટ માટે ટીમમાં સ્થાન આપે છે કે નહીં. નાયર વિજય હઝારે ટ્રોફીમાં શાનદાર ફોર્મમાં હતો, તેણે માત્ર આઠ મેચની સાત ઇનિંગ્સમાં 752ની અવિશ્વસનીય સરેરાશથી 752 રન બનાવ્યાં હતાં, તેનું પ્રદર્શન ભારતની કમબેક માટે જરૂરી છે. 

    ગયાં વર્ષથી બીસીસીઆઈ અને રાષ્ટ્રીય પસંદગી સમિતિએ ડોમેસ્ટિક ક્રિકેટમાં દર્શાવતાં ટોચનાં ભારતીય ખેલાડીઓના મહત્વ પર ભાર મૂક્યો છે, પરંતુ જો બે વનડે રમી ચૂકેલાં જાણકાર નાયરને પાછા બોલાવવામાં ન આવે તો તે વધુ ચર્ચાનો વિષય બની શકે છે.

    ચોક્કસ , નાયરનો પ્રશ્ન પસંદગીકારો માટે મુશ્કેલ છે. બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “જો તેને પસંદગીકારો દ્વારા પસંદ કરવામાં નહીં આવે, તો લોકોને લાગશે કે માત્ર આઈપીએલના પ્રદર્શનથી જ ખેલાડીઓને ઈન્ડિયા કેપ મળે છે.” 

    જયસ્વાલ વનડે માટે તૈયાર છે
    હાલમાં મુંબઈ રણજી ટીમ સાથે તાલીમ લઈ રહેલાં ઓપનર યશસ્વી જયસ્વાલને ઈંગ્લેન્ડ ઓડીઆઈએસ અને સીટી માટે તેનો પ્રથમ વનડે કોલ અપ આપવામાં આવશે. ગયાં વર્ષથી અદભૂત પ્રદર્શન કરનાર જયસ્વાલે ભારત માટે 19 ટેસ્ટ અને 23 ટી-20 રમી છે, પરંતુ તેણે હજુ સુધી તેની વનડે ડેબ્યૂ કર્યુ નથી. તે રાહ ટૂંક સમયમાં સમાપ્ત થવાની તૈયારીમાં છે. 

    રાહુલ, સેમસન અને પંત વિકેટકીપર સ્લોટ માટે સ્પર્ધા કરશે
    કેએલ રાહુલ, સંજુ સેમસન અને ઋષભ પંત બે વિકેટકીપરના સ્થાનો માટે ટકરાશે, રાહુલ, જેઓ ઓડીઆઈએસમાં મધ્યમ ક્રમમાં ખૂબ જ સાતત્યતા ધરાવે છે. જયારે પંત અને સંજુ માંથી પંતને સ્થાન મળવાની સંભાવના વધુ છે.

    cricketer Rohit Sharma
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    IND vs ENG: ભારતનો ઐતિહાસિક વિજય,ઓવલ ટેસ્ટમાં સિરાજની કુલ 9 વિકેટ

    August 4, 2025
    રાષ્ટ્રીય

    Shashi Tharoor ની કોહલીને અપીલ:’કરોડો ક્રિકેટ ચાહકો ઈચ્છે છે વિરાટ ટેસ્ટ ક્રિકેટમાં પાછો ફરે’

    August 4, 2025
    ખેલ જગત

    Siraj ની ભૂલ ભારે પડી! અંતિમ ટેસ્ટ ‘થ્રિલર’?

    August 4, 2025
    ખેલ જગત

    Shardul Thakur અચાનક કેપ્ટન બન્યો, અજિંક્ય રહાણે અને પૂજારાને સ્થાન ન મળ્યું

    August 2, 2025
    ખેલ જગત

    Krishna and Joe Root વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, ફિલ્ડ અમ્પાયરોએ દરમિયાનગીરી કરવી પડી

    August 2, 2025
    ખેલ જગત

    KL Rahul ઇંગ્લેન્ડ શ્રેણીમાં ૫૦૦+ રન બનાવ્યા જોકે ગાવસ્કરનો રેકોર્ડ તોડી શક્યો નહીં

    August 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    IND vs ENG: ભારતનો ઐતિહાસિક વિજય,ઓવલ ટેસ્ટમાં સિરાજની કુલ 9 વિકેટ

    August 4, 2025

    Yemen ના દરિયામાં 154 આફ્રિકન શરણાર્થીને લઈ જતી બોટ ડૂબી, 64નાં મોત

    August 4, 2025

    Junagadh: ઘોડાસરા કોલેજમાં મુનશી પ્રેમચંદની જન્મ જયંતિની ઉજવણી

    August 4, 2025

    Bhavnagar: ગોહિલવાડનું ઐતિહાસિક અને રમણીય દર્શન સ્થાન શ્રી સાંઢિડા મહાદેવ

    August 4, 2025

    Rajkot: 17 વર્ષીય સગીરા ઘરેથી ભેદી રીતે ગુમ: અપહરણનો ગુનો નોંધાયો

    August 4, 2025

    Bhavnagar ના શેળાવદર ગામે આડા સંબંધમાં ખૂનીખેલ

    August 4, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    IND vs ENG: ભારતનો ઐતિહાસિક વિજય,ઓવલ ટેસ્ટમાં સિરાજની કુલ 9 વિકેટ

    August 4, 2025

    Yemen ના દરિયામાં 154 આફ્રિકન શરણાર્થીને લઈ જતી બોટ ડૂબી, 64નાં મોત

    August 4, 2025

    Junagadh: ઘોડાસરા કોલેજમાં મુનશી પ્રેમચંદની જન્મ જયંતિની ઉજવણી

    August 4, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.