Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘Mahabharata’ મારી આખરી ફિલ્મ નહી હોયઃ આમિર ખાન

    June 13, 2025

    હું દર મહીને પ્રેન્ગનન્ટ બની જતીઃ Vidya Balan કર્યો કટાક્ષ

    June 13, 2025

    અમદાવાદ પ્લેન ક્રેશમાં Actor Vikrant Masseyના નજીકની વ્યક્તિનું નિધન

    June 13, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘Mahabharata’ મારી આખરી ફિલ્મ નહી હોયઃ આમિર ખાન
    • હું દર મહીને પ્રેન્ગનન્ટ બની જતીઃ Vidya Balan કર્યો કટાક્ષ
    • અમદાવાદ પ્લેન ક્રેશમાં Actor Vikrant Masseyના નજીકની વ્યક્તિનું નિધન
    • Karisma Kapoor ના Ex-હસબન્ડ સંજય કપૂરનું નિધન થયું
    • Bangladesh ભારત સાથે સારા સંબંધો ઇચ્છે છે,વડાપ્રધાન મોહમ્મદ યુનુસ
    • Air India ના વિમાનમાં અમેરિકન કંપનીનું એન્જિન હતું, તપાસમાં સહકાર આપવા તૈયાર,પ્રવક્તા
    • Israeli attack માં ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ્‌સના ચીફ હુસૈન સલામીનું મોત
    • Trump અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું,ભારતને શક્ય તમામ મદદ કરવા તૈયાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»Ahmedabad માં પ્લેન ક્રેશ બાદ સલમાન ખાને રદ કર્યો કાર્યક્રમ
    મુખ્ય સમાચાર

    Ahmedabad માં પ્લેન ક્રેશ બાદ સલમાન ખાને રદ કર્યો કાર્યક્રમ

    Vikram RavalBy Vikram RavalJune 12, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એર ઈન્ડિયા ક્રેશથી હું આઘાતમાં છું અને નિઃશબ્દ છું, આ સમયે આપણે માત્ર પ્રાર્થના કરી શકીએ : અક્ષય કુમાર

    Mumbai, તા.૧૨

    અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઈન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે. આ પ્લેન એરપોર્ટ પરથી બપોરે ૧ઃ૩૮ વાગ્યે ટેક ઓફ થયું હતું અને ૧ઃ૪૦ વાગ્યે દુર્ઘટના સર્જાઇ હતી.

    એર ઈન્ડિયા પ્લેન ક્રેશથી આખો દેશ હચમચી ઉઠ્યો છે. આ પ્લેનમાં ૨૩૦ યાત્રીઓ અને ૧૨ ક્રૂ મેમ્બર સહિત ૨૪૨ લોકો સવાર હતા. અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરનારું આ પ્લેન ટેક ઓફ બાદ તાત્કાલિક દુર્ઘટનાનો શિકાર બન્યુ હતું. ક્રેશ સાઈડ પરથી કાળો ધુમાડો ઉડતો દેખાઈ રહ્યો છે. આ એક ઈન્ટરનેશનલ એરક્રાફ્ટ હતું. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને લોકોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.  આ દુર્ઘટનાના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. દેશભરમાં આ દુર્ઘટના પર શોકનો માહોલ છે. એવામાં સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અમદાવાદમાં એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ બાદ સલમાન ખાને તાજ લેન્ડ એન્ડ મુંબઈ ખાતેની ઇવેન્ટમાં હાજરી રદ કરી છે.

    કાર્યક્રમના આયોજકોએ આ મામલે જણાવ્યું હતું કે, સલમાન ખાને આ દુર્ઘટના બાદ કહ્યું કે હું આ કાર્યક્રમમાં હાજરી આપીશ નહીં અને આ દુર્ઘટના પછી હું સેલિબ્રેટ કરી શકીશ નહીં.

    બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે ઠ પર પોસ્ટ કરીને લખ્યું કે, એર ઈન્ડિયા ક્રેશથી હું આઘાતમાં છું અને નિઃશબ્દ છું. આ સમયે આપણે માત્ર પ્રાર્થના કરી શકીએ છીએ.

    અભિનેતા રિતેશ દેશમુખે ઠ પર લખ્યું કે, અમદાવાદમાં પ્લેન ક્રેશના સમાચાર સાંભળીને મારું હૃદય તૂટી ગયું છે અને હું આઘાતમાં છું. મારું હૃદય તમામ યાત્રીઓ માટે, તેમના પરિવાર અને ક્રેશથી અસરગ્રસ્ત થયેલા તમામ લોકો માટે દુઃખી છે. આ મુશ્કેલ સમયમાં હું તમામને મારા વિચારો અને પ્રાર્થનામાં રાખું છું. અક્ષય કુમાર, સની દેઓલ, પરિણીતી ચોપરા, રિતેશ દેશમુખ ઉપરાંત, ઘણા અન્ય સ્ટાર્સે આ મોટી દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.

    cancels event plane crash in Ahmedabad Salman Khan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘Mahabharata’ મારી આખરી ફિલ્મ નહી હોયઃ આમિર ખાન

    June 13, 2025
    મનોરંજન

    હું દર મહીને પ્રેન્ગનન્ટ બની જતીઃ Vidya Balan કર્યો કટાક્ષ

    June 13, 2025
    મનોરંજન

    અમદાવાદ પ્લેન ક્રેશમાં Actor Vikrant Masseyના નજીકની વ્યક્તિનું નિધન

    June 13, 2025
    મનોરંજન

    Karisma Kapoor ના Ex-હસબન્ડ સંજય કપૂરનું નિધન થયું

    June 13, 2025
    આંતરરાષ્ટ્રીય

    Bangladesh ભારત સાથે સારા સંબંધો ઇચ્છે છે,વડાપ્રધાન મોહમ્મદ યુનુસ

    June 13, 2025
    આંતરરાષ્ટ્રીય

    Air India ના વિમાનમાં અમેરિકન કંપનીનું એન્જિન હતું, તપાસમાં સહકાર આપવા તૈયાર,પ્રવક્તા

    June 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ‘Mahabharata’ મારી આખરી ફિલ્મ નહી હોયઃ આમિર ખાન

    June 13, 2025

    હું દર મહીને પ્રેન્ગનન્ટ બની જતીઃ Vidya Balan કર્યો કટાક્ષ

    June 13, 2025

    અમદાવાદ પ્લેન ક્રેશમાં Actor Vikrant Masseyના નજીકની વ્યક્તિનું નિધન

    June 13, 2025

    Karisma Kapoor ના Ex-હસબન્ડ સંજય કપૂરનું નિધન થયું

    June 13, 2025

    Bangladesh ભારત સાથે સારા સંબંધો ઇચ્છે છે,વડાપ્રધાન મોહમ્મદ યુનુસ

    June 13, 2025

    Air India ના વિમાનમાં અમેરિકન કંપનીનું એન્જિન હતું, તપાસમાં સહકાર આપવા તૈયાર,પ્રવક્તા

    June 13, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘Mahabharata’ મારી આખરી ફિલ્મ નહી હોયઃ આમિર ખાન

    June 13, 2025

    હું દર મહીને પ્રેન્ગનન્ટ બની જતીઃ Vidya Balan કર્યો કટાક્ષ

    June 13, 2025

    અમદાવાદ પ્લેન ક્રેશમાં Actor Vikrant Masseyના નજીકની વ્યક્તિનું નિધન

    June 13, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.