Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Trump વધુ 36 દેશોના નાગરિકો સામે ટ્રાવેલ બૅન મૂકવાની તૈયારીમાં

    June 16, 2025

    Israeli ના હુમલામાં ઈરાનમાં બે કાશ્મીરી વિદ્યાર્થી ઈજાગ્રસ્ત

    June 16, 2025

    Lucknow માં હજયાત્રીઓના વિમાનમાં લેન્ડિંગ સમયે ટાયરમાંથી ધૂમાડો ઉઠ્યો

    June 16, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Trump વધુ 36 દેશોના નાગરિકો સામે ટ્રાવેલ બૅન મૂકવાની તૈયારીમાં
    • Israeli ના હુમલામાં ઈરાનમાં બે કાશ્મીરી વિદ્યાર્થી ઈજાગ્રસ્ત
    • Lucknow માં હજયાત્રીઓના વિમાનમાં લેન્ડિંગ સમયે ટાયરમાંથી ધૂમાડો ઉઠ્યો
    • આજનું રાશિફળ
    • આજ નું પંચાંગ
    • Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો
    • EDએ પૂર્વ મંત્રીની ૬ કરોડ રૂપિયા ની મિલકત જપ્ત કરી, તેઓ સતત છઠ્ઠી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા
    • Ahmedabad માં ક્રેશ થયેલા બોઇંગ ૭૮૭-૮ વિમાનનું જાળવણી તુર્કિશ ટેકનિક પાસે નહોતું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»Seva : સુખી સંસારની જડીબુટ્ટી
    ધાર્મિક

    Seva : સુખી સંસારની જડીબુટ્ટી

    Vikram RavalBy Vikram RavalAugust 9, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જનસેવા એ જ સાચી પ્રભુસેવા છે, માનવસેવા એ જ માધવસેવા છે. એ વિચારસરણી હવે દ્રઢ થતી જાય છે. ઈસુ ખ્રિસ્તે જનસેવાને આદેશ આપ્યો છે. બુધ્ધ અને મહાવીરે જીવમાત્ર પ્રત્યે અનુકંપા દાખવવા પર ખાસ ભાર મૂક્યો છે. ધર્મગ્રંથોએ પણ સેવાને મહાન વ્રતરૂપ ગણાવી છે. જગતતા સંતોને ઈશ્વરના દર્શન જનસામાન્ય સેવામાં થયા છે. વિવેકાનંદ, શાસ્ત્રીજી, મહાત્મા ગાંધી જેવા અનેક મહાપુરૂષોએ પણ જનસેવાના જવલંત દ્રષ્ટાંત પુરા પાડયાં છે.

    બિમાર, અશક્ત, બહેરા, મુંગા, આંધળા, નિરાધાર, ગરીબ, આફતગ્રસ્ત વગેરે દુ:ખીજનોને મદદરૂપ થવું જોઈએ. સેવા કાર્યોની ખોજ કરવા દૂર જવું પડે તેમ નથી. આજુબાજુ જ્યાં નજર કરો ત્યાં સેવાના કામો આપણી રાહ જોતા ખડા છે. દરેક માણસે તેની શક્તિ અનુસાર માનવમાત્ર દુ:ખ દર્દોને દૂર કરવા બનતા પ્રયત્નો કરવા જોઈએ.

    નિ:સ્વાર્થભાવે કરેલી સેવાથી મન આનંદિત રહે છે. કોઈ અંધને રસ્તો ઓળંગાવ્યો હોય, કોઈ ગરીબનું કંઈ કામ કરી દીધું હોય, કોઈને ઉપયોગી થયા હોઈએ વગેરે બાબતો માણસના હૃદયને કોઈ અગમ્ય શાતા આપે છે  આને ”એલ્ટ્રુઈઝમ” કહે છે. કુદરતી ન્યાયે બીજાનું ભલુ કરીશુ તો આપણુ પણ ભલુ થશે. પ્રમુખસ્વામી મહારાજનું આખુ જીવન પરને અર્થે કોઈ નિ:સ્વાર્થભાવે તેઓ સેવા કરતા થકી અખંડ શાંતિ અનુભવતા અને તેથી જ તેઓ સદા આનંદમાં રહેતા.

    આજના મનોવિજ્ઞાનીઓ પણ આ વાતને પુરવાર કરે છે કે માનસિક તાણ (સ્ટ્રેસ) ને નાબુદ કરવું હોય તો બીજાની સેવા કરો. ડો. હેન્સ કહે છે : તણાવમુક્ત થવા ઉદાર મને સેવા કરવામાં આવે તો સામેની વ્યક્તિના હૃદયમાં પ્રેમ ને આદરની લાગણી જન્મે છે. જે સ્ટ્રેસમાં રાહત આપે છે.

    પશ્ચિમના વૈજ્ઞાનિકોએ સંશોધન દ્વારા સાબિત કર્યું છે કે, બીજાને મદદરૂપ થવાથી પોતાનું સ્વાસ્થ્ય અવશ્ય સુધરે છે, રોગ પ્રતિકારશક્તિ વધે છે. હૃદય સુદ્રઢ બને છે.

    એક સર્વે મુજબ અમેરિકામાં મિશિગનમાં ૨૭૦૦ વ્યક્તિઓ પર ૧૦ વર્ષ સુધી અભ્યાસ હાથ ધરાયો હતો. તેમાં તારણ એવું નિકળ્યું કે જે વ્યક્તિો કોઈ ન કોઈ સ્વયંસેવી અથવા સ્વૈચ્છિક સેવાપ્રવૃત્તિમાં જોડાઈ હતી તેમનો મૃત્યુદર પ્રવૃત્તિહીન લોકોના પ્રમાણમાં અઢીગણો ઓછો હતો.

    શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું : અને અમારા આશ્રિત જે ગૃહસ્થ તેમણે માતા-પિતા અને ગુરૂ તથા રોગાતુર એવા જે કોઈ મનુષ્ય તેમની જ સેવા તે જીવનપર્યંત પોતાના સામર્થ પ્રમાણે કરવી (શ્લોક-૧૩૯) આમ, સેવાને સુખી સંસારની જડીબુટ્ટી ગણી છે. આ આજ્ઞા મુજબ વિશ્વ વર્તે તો વૃધ્ધાશ્રમો ખોલવા ન પડે. જનરેશન ગેપ કદી ઉભી ન થાય.

    સેવાથી આધ્યાત્મિક લાભ પણ થાય છે. ધર્મ સંબંધી સેવાથી આત્મિક લાભ થાય છે. પ્રમુખસ્વામી મહારાજ કહે છે : સેવા કરવાથી દેહાભિમાન ટળે, દેહભિમાન ટળે એટલે દોષમાત્ર ટળી જાય… ભક્તિભાવ વધે, ધર્મરૂપી સંપત્તિ વધે…

    ખરેખર, બીજાની સેવા કરવાથી પોતાનું અંગત જીવન સુખ અને શાંતિથી હર્યું – ભર્યું બને છે. માનવસેવા કરીને જ આપણે સાચો ધર્મ પાળી શકીએ અને પ્રભુની કૃપાને પાત્ર બની શકીએ

    Seva
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    સંત અને ધર્મનિરપેક્ષ ધર્મસુધારક કબીરદાસની આજે જન્મ જયંતી

    June 10, 2025
    જામનગર

    Jamnagar: સનાતન સંસ્ક્રુતિમાં જેઠ પૂર્ણિમા પર વડપૂજનની સદીઓ જૂની પરંપરા

    June 10, 2025
    ધાર્મિક

    પારકી સ્ત્રીના મોહથી બચવાનો ઉપાય

    June 9, 2025
    લેખ

    ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્‍ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે

    June 3, 2025
    ધાર્મિક

    Karma Katha…ભગવાનના ભક્ત ગરીબ કેમ હોય છે?

    June 2, 2025
    લેખ

    બ્રહ્મજ્ઞાની સંતો આત્મતત્વની અપરોક્ષ અનુભૂતિ (દર્શન) કરીને પ્રભુ ૫રમાત્માની સ્તુતિ કરે છે

    May 31, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Trump વધુ 36 દેશોના નાગરિકો સામે ટ્રાવેલ બૅન મૂકવાની તૈયારીમાં

    June 16, 2025

    Israeli ના હુમલામાં ઈરાનમાં બે કાશ્મીરી વિદ્યાર્થી ઈજાગ્રસ્ત

    June 16, 2025

    Lucknow માં હજયાત્રીઓના વિમાનમાં લેન્ડિંગ સમયે ટાયરમાંથી ધૂમાડો ઉઠ્યો

    June 16, 2025

    આજનું રાશિફળ

    June 15, 2025

    આજ નું પંચાંગ

    June 15, 2025

    Punjab માં ’એક રાષ્ટ્ર એક ચૂંટણી’ પ્રસ્તાવનો આપ, કોંગ્રેસ, અકાલી દળે વિરોધ કર્યો

    June 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Trump વધુ 36 દેશોના નાગરિકો સામે ટ્રાવેલ બૅન મૂકવાની તૈયારીમાં

    June 16, 2025

    Israeli ના હુમલામાં ઈરાનમાં બે કાશ્મીરી વિદ્યાર્થી ઈજાગ્રસ્ત

    June 16, 2025

    Lucknow માં હજયાત્રીઓના વિમાનમાં લેન્ડિંગ સમયે ટાયરમાંથી ધૂમાડો ઉઠ્યો

    June 16, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.