Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    BCCI એ અફઘાન ક્રિકેટરોના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું, હવે પાકિસ્તાન સામે કાર્યવાહી કરશે

    October 19, 2025

    ભારતીય ક્રિકેટ ટીમની સ્ટાર ક્રિકેટર Smriti Mandhanaના ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે

    October 19, 2025

    તંત્રી લેખ…ભારતના ધ્યેયને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી ઉભી કરી શકે છે

    October 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • BCCI એ અફઘાન ક્રિકેટરોના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું, હવે પાકિસ્તાન સામે કાર્યવાહી કરશે
    • ભારતીય ક્રિકેટ ટીમની સ્ટાર ક્રિકેટર Smriti Mandhanaના ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે
    • તંત્રી લેખ…ભારતના ધ્યેયને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી ઉભી કરી શકે છે
    • Junagadh: મૃત્યુ પછી પણ પોતાના અંગોના અમૂલ્ય દાન થકી જૂનાગઢના ભાર્ગવે કર્યું ભગીરથ કાર્ય
    • Rajkot: નજીક ડમ્પરે બાઇકને ફંગોળતા જુનાગઢના યુવકનું મોત
    • Rajkot: શાપર વેરાવળમાં કારખાનની છત પરથી પટકાતા શ્રમિકનુ મોત
    • Morbi: મહિલાનો સોનાનો ચેઈન તફડાવી ભાગેલી બેલડી ઝડપાઈ
    • Rajkot: સગીરાને ગર્ભપાતની હાઈકોર્ટે મંજુરી ન આપી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, October 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujarat ભરમાં શિવમય માહોલ, શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
    ગુજરાત

    Gujarat ભરમાં શિવમય માહોલ, શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

    Vikram RavalBy Vikram RavalAugust 5, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૫

    આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે અને શિવના પવિત્ર મહીનાના પ્રથમ દિવસે જ સોમવાર હોવાથી ભકતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતાં ગુજરાતભરમાં શિવાલયો શિવમય બની ગયા હતાં આજે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ અને પ્રથમ સોમવાર હોઈ વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે ભગવાનનાં દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે મંદિર પરિસર ગુંજુ ઉઠ્‌યું હતું.

    મહીસાગર જીલ્લાનાં શિવ મંદિરો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્‌યા હતા. આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર લુણાવાડાનું પૌરાણિક લુણેશ્વર તેમજ અખાડા સ્થિત કેદારેશ્વર મહાદેવ મંદિર પણ ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્‌યા હતા. વહેલી સવારથી જ શિવ ભક્તો મહાદેવનાં દર્શનાર્થે ઉમટ્યા હતા. પવિત્ર શ્રાવમ માસની શરૂઆત પ્રથમ સોમવારથી થતા શિવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ વખતે પવિત્ર શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવશે.

    આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. પવિત્ર શ્રાવણનો પ્રથમ દિવસ અને પ્રથમ સોમવારને લઇને શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી ભવનાથ તળેટીમાં આવેલ મહાદેવના મંદિરે વહેલી સવારથી ભાવિકોની ભીડ ઉમટી ાહતી. સવારે ૪ વાગ્યાથી ભક્તો મંદિરે કતાર લગાવીને મહાદેવના દર્શન માટે પહોંચ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્‌યું હતુ.

    ૭૨ વર્ષ બાદ શ્રાવણ માસમાં ૫ સોમવારનો સંયોગ આ વખતે જોવા મળશે છોટા કાશી”ના નામથી પ્રચલિત અને શિવજીની નગરી એવા જામનગરના શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી હતી. જામનગર શહેરના પ્રત્યેક ખૂણે નાના મોટા અનેક શિવાલયો આવેલા છે. છોટી કાશીનું બિરુદ્ધ જેના થકી જામનગરને પ્રાપ્ત થયું છે. એવા કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની વહેલી સવારથી લાગી કતારો લાગી હતી. જામનગરના કાશી વિશ્વનાથ મંદિરમાં ચો તરફથી શિવજીના દર્શન થાય છે. દૂધ, પંચામૃત, જળ, શેરડીનો રસ, નાળીયેલનું પાણી જેવી અલગ-અલગ વસ્તુઓ દ્વારા મહાદેવજી ઉપર અભિષેક કરવામાં આવે છે.

    અમદાવાદના પ્રખ્યાત પરમેશ્વર મહાદેવ મંદિરે પણ શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. અહિં આ મંદિરમાં પારદનું શિવલિંગ આવેલું છે. કહેવાય છે પારતનું શિવલિંગની પૂજા એ સર્વોત્તમ ફળની પ્રાપ્તિ કરાવનારી છે. ત્યારે ભોળાનાથને મનાવવા મહાદેવ ભક્તોએ વહેલી સવારથી મંદિરમાં લાઇન લગાવી છે.આ ઉપરાંત નિર્ણયનગર ખાતે આવેલ સોમેશ્વર મહાદેવમાં પણ સવારથી જ ભકતોની ભીડ ઉમટી પડી હતી ભકતો દ્વારા ભગવાન શિવને વિવિધ પ્રકારના અભિષેક કરવામાં આવ્યા હતાં

    નવસારીમાં આવેલું સ્વયંભૂ દેવેશ્વર મહાદેવનું વર્ષો જૂનું મંદિર આવેલું છે. જે વર્ષો જૂનું છે. દેવેશ્વર મહાદેવ મંદિર સાથે હજારો ભક્તોની આસ્થા જોડાયેલી છે. અહીં રોજબરોજ હજારોની સંખ્યામાં શિવ ભક્તો ભોલે ભંડારીના દર્શન માટે આવે છે.આજે પણ મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડયા હતાં સ્વયંભૂ દેવેશ્વર મહાદેવ મંદિરના પૂજારી એવા ધર્મેશ મહારાજ દ્વારા મળતી માહિતી મુજબ તેમણે જણાવ્યું હતું કે. લોકમાતા પૂર્ણા નદીના કિનારે વસેલું અને નવસારીના મધ્યમાં બિરાજમાન સ્વયંભૂ દેવેશ્વર મહાદેવ મંદિર નો અનેરો મહિમા છે.

     

    Ahmedabad GUJARAT
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: નજીક ડમ્પરે બાઇકને ફંગોળતા જુનાગઢના યુવકનું મોત

    October 19, 2025
    રાજકોટ

    Rajkot: શાપર વેરાવળમાં કારખાનની છત પરથી પટકાતા શ્રમિકનુ મોત

    October 19, 2025
    મોરબી

    Morbi: મહિલાનો સોનાનો ચેઈન તફડાવી ભાગેલી બેલડી ઝડપાઈ

    October 19, 2025
    રાજકોટ

    Rajkot: સગીરાને ગર્ભપાતની હાઈકોર્ટે મંજુરી ન આપી

    October 19, 2025
    મોરબી

    Morbi: અકસ્માતમાં બેના મોત,માળિયામાં ટ્રીપલ અકસ્માતમાં ત્રણ સહીત કુલ પાંચના મોત

    October 19, 2025
    મોરબી

    Morbi મહાનગરપાલિકાએ દિવાળી સુશોભન માટે લગાવેલી ૪૦ લાઈટની ચોરી

    October 19, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    BCCI એ અફઘાન ક્રિકેટરોના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું, હવે પાકિસ્તાન સામે કાર્યવાહી કરશે

    October 19, 2025

    ભારતીય ક્રિકેટ ટીમની સ્ટાર ક્રિકેટર Smriti Mandhanaના ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે

    October 19, 2025

    તંત્રી લેખ…ભારતના ધ્યેયને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી ઉભી કરી શકે છે

    October 19, 2025

    Junagadh: મૃત્યુ પછી પણ પોતાના અંગોના અમૂલ્ય દાન થકી જૂનાગઢના ભાર્ગવે કર્યું ભગીરથ કાર્ય

    October 19, 2025

    Rajkot: નજીક ડમ્પરે બાઇકને ફંગોળતા જુનાગઢના યુવકનું મોત

    October 19, 2025

    Rajkot: શાપર વેરાવળમાં કારખાનની છત પરથી પટકાતા શ્રમિકનુ મોત

    October 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    BCCI એ અફઘાન ક્રિકેટરોના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું, હવે પાકિસ્તાન સામે કાર્યવાહી કરશે

    October 19, 2025

    ભારતીય ક્રિકેટ ટીમની સ્ટાર ક્રિકેટર Smriti Mandhanaના ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે

    October 19, 2025

    તંત્રી લેખ…ભારતના ધ્યેયને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી ઉભી કરી શકે છે

    October 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.