Rajkot,તા.10
રાજકોટમાં તસ્કરોની માયાજાળ માંથી હવે બકરી જેવા પશુઓ પણ બચતા નથી… માલવિયા નગર પોલીસ મથક ની હદમાં આવેલ લોધેશ્વર સોસાયટી માંથી રૂપિયા પોણા લાખની મતાના બકરા ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાય છે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લોધેશ્વર સોસાયટી શેરી નંબર 2 6 ના ખૂણે ધવલ મકાન સામે અંબાજી કડવા મેન રોડ પર રહેતા રાજેશભાઈ વિનોદભાઈ જરીયા નામના પશુપાલકે ફરિયાદ નોંધાવી શકે પોતાના ઘર પાસેથી અજાણ્યા અશોકશો તારીખ ૮એપ્રિલ મોડી રાત્રે ૧૧વાગ્યાથી સવારે ૪ વાગ્યાના અરસામાં ફરિયાદીની ઘરની બહાર બકરા બાંધવાની ઓરડી માંથી મોટી છ બકરીઓ અને બે નાના મળી ફૂલ ૭૦ હજાર રૂપિયા ની મતાની આઠ જીવો કોઈ અજાણ્યાચાર ઇસમ ચોરીને મોટરમાં લઈ ભાગી ગયા ની પોલીસ ફરિયાદ નોંધાવતા માલવીયા નગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ પી વી ડોડીયા એ તપાસ હાથ ધરી છે