Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Waqf Bill પર સ્ટેનો સુપ્રિમનો ઈન્કાર : ત્રણ જોગવાઈઓ સ્થગીત

    September 15, 2025

    Mukesh Ambani એ મેનહટન (ન્યુયોર્ક)માં રૂ।.154 કરોડનું ભવ્ય મકાન ખરીદ્યું

    September 15, 2025

    100 ટકા ટેરિફથી દબાણ વધશે, યુદ્ધ એ દરેક સમસ્યાનો ઉકેલ નથી : China

    September 15, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Waqf Bill પર સ્ટેનો સુપ્રિમનો ઈન્કાર : ત્રણ જોગવાઈઓ સ્થગીત
    • Mukesh Ambani એ મેનહટન (ન્યુયોર્ક)માં રૂ।.154 કરોડનું ભવ્ય મકાન ખરીદ્યું
    • 100 ટકા ટેરિફથી દબાણ વધશે, યુદ્ધ એ દરેક સમસ્યાનો ઉકેલ નથી : China
    • Housing Loan કરતા સોના પરના ધિરાણની માંગ વધી
    • UPI મારફત હવે રોજ રૂા. 10 લાખની ખરીદી કરી શકાશે
    • આજે ITR ફાઈલ કરવાનો છેલ્લો દિવસ
    • Aamir ના ચંચુપાતથી ત્રાસી લોકેશ કનગરાજે ફિલ્મ જ બંધ કરી દીધી
    • ફવાદની Abir Gulal ભારતમાં રીલિઝ કરવા ફરી પ્રયાસ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Waqf Bill પર સ્ટેનો સુપ્રિમનો ઈન્કાર : ત્રણ જોગવાઈઓ સ્થગીત
    રાષ્ટ્રીય

    Waqf Bill પર સ્ટેનો સુપ્રિમનો ઈન્કાર : ત્રણ જોગવાઈઓ સ્થગીત

    Vikram RavalBy Vikram RavalSeptember 15, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા.15
    વિવાદાસ્પદ બની ગયેલા વકફ સુધારા ખરડામાં આજે સુપ્રીમકોર્ટે એક તરફ સમગ્ર સુધારા ખરડા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. આજે સર્વોચ્ચ અદાલતે પોતાના વચગાળાના આદેશમાં જો કે સંશોધીત ખરડાની કેટલીક જોગવાઈઓ સામે સ્ટે આપ્યો છે અને તેમાં હવે આગામી સમયમાં સુનાવણી થશે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ બી.આર.ગવઈએ વકફના ખ્યાલને યોગ્ય ગણાવતા કહ્યું કે ધાર્મિક દાન ફકત ઈસ્લામ પુરતુ સીમીત નથી. હિન્દુ ધર્મમાં પણ મોક્ષનો એક ખ્યાલ છે અને દાન તથા અન્ય ક્રિયા એ ધર્મનો મૂળ સિદ્ધાંત છે.

    સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ ઓગસ્ટીન જયોર્જ મસીહ એ પણ ઈસાઈ ધર્મમાં પણ સ્વર્ગમાં જવાની એક ઈચ્છા ધરાવતા અનુયાયી હોય છે. આમ વકફને જે મિલ્કતો અપાય છે તેને યોગ્ય ગણાવવાની સાથે સર્વોચ્ચ અદાલતે ત્રણ જોગવાઈઓ પર હાલ સ્ટે આપ્યો છે.

    જેમાં સર્વપ્રથમ વકફ બોર્ડના કુલ 11 સભ્યોમાં ત્રણથી વધુ ગેરમુસ્લીમ સભ્ય નહી હોય તે નિશ્ચિત કર્યુ છે. આ નિયમ રાજયોના વકફ બોર્ડને પણ લાગુ પડશે. આ ઉપરાંત સંશોધીત કાનૂનની એ જોગવાઈને પણ સ્ટે કરી છે કે વકફ બનાવવા માટે કોઈ વ્યક્તિ ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ઈસ્લામનો અનુયાયી હોવો જરૂરી છે. સર્વોચ્ચ અદાલત જયાં સુધી રાજય સરકાર આ અંગે નિર્ણય નહી લે ત્યાં સુધી આ જોગવાઈ સ્થગીત રહેશે.

    સર્વોચ્ચ અદાલતે આ ઉપરાંત ત્રીજી જોગવાઈને પણ હાલ સ્ટે કરી છે જેમાં રાજય સરકાર તરફથી નિર્ધારિત અધિકારીને એ અધિકાર આપવામાં આવ્યો હતો કે કોઈ વકફ સંપતિ એ સરકારી મિલ્કત પર અતિક્રમણ (દબાણ)થી બનાવાઈ છે કે કેમ, જો કે આ અંગે અદાલત જ આખરી નિર્ણય હશે તેવું જણાવ્યું હતું.

    સર્વોચ્ચ અદાલત આ ઉપરાંત વકફ સંપતિને ડીનોટીફાઈ એટલે કે તે વકફની સંપતિ નથી તે જાહેર કરવાના સરકારના અધિકાર પર ચુકાદો મુલત્વી રાખ્યો છે. સંસદે મંજુર કરેલ ખરડા અને રાષ્ટ્રપતિની મંજુરીથી 5 એપ્રિલથી સંશોધીત ખરડો એ કાનૂન બની ગયો હતો પરંતુ હવે તેમાં સર્વોચ્ચ અદાલતે આપેલ સ્ટેથી જે તે જોગવાઈ અમલી રહેશે નહી અને સુપ્રીમકોર્ટ પોતાના અંતિમ ચુકાદામાં આખરી ચિત્ર સ્પષ્ટ કરશે.

    Supreme Court Waqf Bill
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Mukesh Ambani એ મેનહટન (ન્યુયોર્ક)માં રૂ।.154 કરોડનું ભવ્ય મકાન ખરીદ્યું

    September 15, 2025
    મુખ્ય સમાચાર

    100 ટકા ટેરિફથી દબાણ વધશે, યુદ્ધ એ દરેક સમસ્યાનો ઉકેલ નથી : China

    September 15, 2025
    મુખ્ય સમાચાર

    Housing Loan કરતા સોના પરના ધિરાણની માંગ વધી

    September 15, 2025
    વ્યાપાર

    UPI મારફત હવે રોજ રૂા. 10 લાખની ખરીદી કરી શકાશે

    September 15, 2025
    રાષ્ટ્રીય

    આજે ITR ફાઈલ કરવાનો છેલ્લો દિવસ

    September 15, 2025
    રાષ્ટ્રીય

    ૨૨ સપ્ટેમ્બરે નવો GST લાગુ થયા પછી દવાઓ સસ્તી થશે

    September 13, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Mukesh Ambani એ મેનહટન (ન્યુયોર્ક)માં રૂ।.154 કરોડનું ભવ્ય મકાન ખરીદ્યું

    September 15, 2025

    100 ટકા ટેરિફથી દબાણ વધશે, યુદ્ધ એ દરેક સમસ્યાનો ઉકેલ નથી : China

    September 15, 2025

    Housing Loan કરતા સોના પરના ધિરાણની માંગ વધી

    September 15, 2025

    UPI મારફત હવે રોજ રૂા. 10 લાખની ખરીદી કરી શકાશે

    September 15, 2025

    આજે ITR ફાઈલ કરવાનો છેલ્લો દિવસ

    September 15, 2025

    Aamir ના ચંચુપાતથી ત્રાસી લોકેશ કનગરાજે ફિલ્મ જ બંધ કરી દીધી

    September 15, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Mukesh Ambani એ મેનહટન (ન્યુયોર્ક)માં રૂ।.154 કરોડનું ભવ્ય મકાન ખરીદ્યું

    September 15, 2025

    100 ટકા ટેરિફથી દબાણ વધશે, યુદ્ધ એ દરેક સમસ્યાનો ઉકેલ નથી : China

    September 15, 2025

    Housing Loan કરતા સોના પરના ધિરાણની માંગ વધી

    September 15, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.