Ahmedabad plane crash : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન,Vikram RavalJune 12, 20250Ahmedabad,તા.12 અમદાવાદમાં આજે (12 જૂન) બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત 91 લોકોના મોત નીપજ્યા છે. આ…
Ahmedabad plane crash : પાઈલોટે મેડે સંદેશ મોકલ્યો પણ બચાવની કોઈ તક જ મળી ન હતીVikram RavalJune 12, 20250Ahmedabad,તા.12 :આજે એરઈન્ડીયાના લંડન જતા વિમાનને નડેલી દુર્ઘટનામાં વિમાનનું સંચાલન સંભાળી રહેલા કેપ્ટન સુમીત સભરવાલ 8200 કલાકનો ફલાઈંગ અનુભવ ધરાવે…
Ahmedabad plane crash : અત્યાર સુધીમાં 133 મૃતદેહો બહાર કઢાયાVikram RavalJune 12, 20250Ahmedabad,તા.12 અમદાવાદની વિમાની દુર્ઘટનામાં રાહત બચાવ કામગીરી અત્યંત ઝડપથી ચાલુ છે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ જે રીતે તે અગનગોળો બની…
Ahmedabad: દુર્ઘટના સ્થળે માત્ર કાટમાળ અને વેરાયેલા મૃતદેહો : આકાશમાં ધુમાડાના ગોટેગોટાVikram RavalJune 12, 20250Ahmedabad,તા.12 અમદાવાદ એરપોર્ટ પર સર્જાયેલી વિમાની દુર્ઘટના બાદ દુર્ઘટના સ્થળથી માંડી હોસ્પિટલ સુધી સર્વત્ર અફડાતફડી અને અરાજકતાનો માહોલ સર્જાયો હતો.…
Ahmedabad Plane Crash : ફકત ચાર જ મીનીટ વિમાન હવામાં રહ્યું અને ધડાકા સાથે તૂટી પડયુંVikram RavalJune 12, 20250New Delhi,તા.12 એર ઈન્ડિયાની આજે લંડન જતી ફલાઈટ નં. એઆઈ-0171 કે જે બપોરે 13:10 કલાકે રવાના થઈ હતી અને વિમાન…