Browsing: Editorial article

એન્ટિ-નેટલિઝમને ગુજરાતીમાં શું કહીશું? પ્રતિ-પ્રજનનવાદ, નિઃસંતાનવાદ કે પ્રજનનવિરોધી વિચારધારા? સંતાન પેદા ન કરવા પાછળ આવાં એકાધિક આથક- સામાજિક કારણો હોઈ…

શનિવારે જાહેર કરાયેલા સંઘર્ષ વિરામ બાદ ભારત અને પાકિસ્તાનમાં તણાવનું સ્તર ઘટ્યું છે તો તેનું સ્વાગત કરવું જોઇએ. જોકે પાકિસ્તાનની…

રાજકીય પક્ષો જાતિની રાજનીતિ કરવાનું કદી ચૂકતા નથી. જાતિગત જનગણના વંચિતો, પીડિતોનાં ઉત્થાન માટે હોય તો, સોનામાં સુગંધ ભળે. નવી…

ઓપરેશન સિંદૂરથી ગિન્નાયેલા પાકિસ્તાને પાછળથી પ્રહાર કરવાની પોતાની જૂની આદતને દોહરાવતાં જમ્મુ-કાશઅમીરથી લઈને ગુજરાત સુધી દેશની ૧૫થી વધારે જગ્યાઓને નિશાનો…

ન્યાયપાલિકાની પારદર્શિતા અને જવાબદારી પર ઉઠતા સવાલો વચ્ચે સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા પોતાના ન્યાયાધીશોની સંપત્તિનું વિવરણ જાહેર કરવું એક અભૂતપૂર્વ પગલું…

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા ૨૬ પર્યટકોને તેમનો ધર્મ પૂછીને હત્યા કરાયા બાદ ભારતે આજે તેમના…