Browsing: invest ₹ 30

Kerala,તા.22 ભારતનાબીજાસૌથીધનિકવ્યક્તિઅનેદિગ્ગજઉદ્યોગપતિગૌતમઅદાણીનુંઅદાણીજૂથદક્ષિણભારતમાં₹30,000 કરોડનુંરોકાણકરવાજઈરહ્યુંછે. આતમામરોકાણઆગામી5 વર્ષમાંકેરળરાજ્યમાંકરવામાંઆવશે. અદાણીપોર્ટ્સઅનેSEZ લિમિટેડનામેનેજિંગડિરેક્ટરકરણઅદાણીએઇન્વેસ્ટકેરળગ્લોબલસમિટમાંજણાવ્યુંહતુંકે, “અમે₹20,000 કરોડનુંવધારાનુંરોકાણકરવામાટેપ્રતિબદ્ધછીએ.અદાણીજૂથપહેલેથીજકેરળમાંવિઝિંજમપોર્ટવિકસાવીરહ્યુંછે.” અદાણી જૂથકેરળનીરાજધાનીતિરુવનંતપુરમમાંએરપોર્ટનુંસંચાલનકરીરહ્યુંછે. અદાણીજૂથરાજ્યમાંતેનીસિમેન્ટઉત્પાદનક્ષમતાનોવિસ્તારકરશેતેમજલોજિસ્ટિક્સઅનેઈ-કોમર્સસેન્ટરવિકસાવશે. ગૌતમઅદાણીનુંજૂથવિઝિંજમપોર્ટવિકસાવીરહ્યુંછેઅનેતેપહેલાથીજ₹ 5,000 કરોડનુંરોકાણકરીચૂક્યુંછે. કરણઅદાણીએજણાવ્યુંહતુંકેજૂથ₹ 5,500 કરોડનારોકાણસાથેતિરુવનંતપુરમએરપોર્ટનીક્ષમતાવાર્ષિક 45 લાખમુસાફરોથીવધારીને…