Browsing: Junagadh

Junagadh,તા.22 અંબાજી મંદિરના મહંત બ્રહ્મલીન થતા ગાદી માટેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. સાધુ-સંતોમાં કેટલી હદે ભ્રષ્ટાચાર ચાલે છે તે અંગેના…

Junagadh,તા.૨૧ અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના દેહ વિલય બાદ મહંત પદને લઈને હવે રસાકસી જામતી જોવા મળશે. અખાડા પરિષદે મંદિરના…

Junagadh,તા.21 જૂનાગઢમાં રહેતા માતા- પુત્રનાં નામનું રાણાવાવ ચોકમાં આવેલી બેંક ઓફ બરોડામાં સંયુક્ત લોકર આવેલું છે. થોડા સમય પહેલા કોઈ…

Junagadh,તા.21 જૂનાગઢમાં અંબાજીના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થયા બાદ તેમના ઉત્તરાધિકારીનો વિવાદ ચરમસીમાએ છે. આજે ભવનાથના મહંત હરિગીરીના જૂથ દ્વારા ભીડભંજન…

૧૮૧અભયમ ટીમના કુશળ કાઉન્સિલિંગ દ્વારા સંસ્થાના માલિક પાસેથી મજૂરીકામ કરતી મહિલાઓને અપાવ્યું મહેનતાણું Junagadh તા.૨૦ માંગરોળ તાલુકામાં કારખાનામાં મજૂરી…

Junagadh,તા.૧૯ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગુરૂવારથી રાજ્યની ૧૧મી ચિંતન શિબિરનું આયોજન થયું છે. જેમાં રાજ્ય સરકારના ૧૦૦૦ કરતાં વધારે અધિકારીઓ તેમજ…

Junagadh તા. ૧૮ જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ સિલ્વર કન્ઝયુમર…

Junagadhતા.15 ગિરનારની લીલી પરિક્રમામાં આવેલા યાત્રીકોના મોબાઈલ ચોરીના બનાવોમાં વધુ ચાર મોબાઈલ ચોરી થયાની ફરીયાદ નોંધાઈ છે. રાજકોટ જીલ્લાના જનકા ગામના રહીશ…