Browsing: Mital Khetani

સમગ્ર ભારતમાં 1953થી 14 સપ્ટેમ્બરનાં રોજ દર વર્ષે હિન્દી દિવસ મનાવવામાં આવે છે. હિન્દી દુનિયામાં સૌથી વધુ બોલવામાં આવતી ત્રીજી…

હવે પાછો તું આવી જાને કાન્હા વાયદો તારો તું નિભાવી જાને કાન્હા તે કિધું તું કે જન્મીશ હું યુગે યુગે સજજનોને તું બચાવી જાને કાન્હા ગાયો તારી રખડે…

ભારત દેશનાં સ્વતંત્રતા દિવસ તરીકે 15મી ઓગસ્ટનાં દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. 1947નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા…

દર વર્ષે વિશ્વભરમાં 12 ઓગષ્ટનાં દિવસે “વિશ્વ યુવા દિવસ” મનાવવામાં આવે છે. 17 ડિસેમ્બર 1999ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ જાહેર કર્યુ હતું કે 12 ઑગષ્ટનાં રોજ “ઇન્ટરનેશનલ…

ભગવાન શિવજીની ત્રીજી આંખ માત્ર સંહાર કે ક્રોધનું ચિહ્ન નથી, પરંતુ તે જાગૃતિનો પ્રકાશ, આંતરિક દૃષ્ટિનો સ્ત્રોત અને અહંકારના અંતનો સંકેત છે.…

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનાં વખતમાં 8મી ઓગસ્ટ, ઇ. સ. 1942નાં દિવસે ગાંધીજી દ્વારા કરાયેલા આહ્‌વાન પર “ભારત છોડો” આંદોલનનો આરંભ થયો હતો. આ આંદોલન ભારત દેશનાં લોકોને તુરંત આઝાદ કરવા…

પળમાં પ્રગટ થતો તું ભોળાનાથ છો  જન્મોજન્મનો એક જ તું સાથ છો પળમાં પ્રગટ થતો તું ભોળાનાથ છો  બ્રહ્માડનાં જીવોમાં…

સ્વાસ્થ્ય માટે લાભકારી એવું બિલીપત્ર   ત્રિદલં ત્રિગુણાકારં ત્રનેત્રં ચ ત્રિધાયુતમ્ ત્રિજન્મપાપસંહારં, એક બિલ્વમ્ શિર્વ્પણમ્ ॥ બિલિપત્ર શિવજીને ખૂબ જ પ્રિય હોવાનું…