Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સૌરાષ્ટ્રમાં AAP party માં વધુ એક ભંગાણ : કરશન બાપુ ભાદરકાએ રાજીનામું આપ્યું

    August 8, 2025

    Devbhoomi Dwarka સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓને નર્મદાના વધારાના નીર અપાશે

    August 8, 2025

    Gondal નેશનલ હાઇવે પર આવેલ વાઘેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટકયા

    August 8, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સૌરાષ્ટ્રમાં AAP party માં વધુ એક ભંગાણ : કરશન બાપુ ભાદરકાએ રાજીનામું આપ્યું
    • Devbhoomi Dwarka સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓને નર્મદાના વધારાના નીર અપાશે
    • Gondal નેશનલ હાઇવે પર આવેલ વાઘેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટકયા
    • Rajkot: હોસ્ટેલ ભાડે રાખી બેંગ્લોરના દંપતીએ રૂ.38.67 લાખની છેતરપીંડી આચરી
    • Gondal: ગૌ સેવકો પર હત્યાના ઇરાદે પાઇપ વડે જીવલેણ હુમલો
    • Jamnagar: વેસ્ટ ટુ એર્નજી પ્લાન્ટ બંધ થવાના કારણે મનપા ઉપર મોટો આર્થિક બોજો
    • નકલી કોલ સેન્ટર પકડવા મુદ્દે America એ ગુજરાત પોલીસની અમેરિકાએ પ્રશંસા કરી
    • દિલ્હીમાં બોલિવૂડ અભિનેત્રી Huma Qureshi ના ભાઈની હત્યા બંને આરોપીઓની ધરપકડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Road accident માં ઘાયલોને મળશે રૂા.1.50 લાખ સુધીની મફત સારવાર : અમલ શરૂ
    રાષ્ટ્રીય

    Road accident માં ઘાયલોને મળશે રૂા.1.50 લાખ સુધીની મફત સારવાર : અમલ શરૂ

    Vikram RavalBy Vikram RavalAugust 8, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા. 8
    દેશમાં વધતા જતા માર્ગ અકસ્માતોને લઇને ઘાયલોને વિનામૂલ્યે કેશલેસ સારવાર અપાવવાની નવી યોજના સરકારે જાહેર કરી છે. જે મુજબ જો અકસ્માતનો ભોગ બનનારના વાહનનો વીમો છે તો વીમા કંપની સારવારનો ખર્ચ ઉપાડશે  જો વીમો નથી તો કેન્દ્ર સરકાર અકસ્માત પીડિત માટે રૂા. 1.પ લાખ સુધીની કેશલેસ સારવાર અપાવશે.

    આ અંગેની વિગત મુજબ દેશમાં માર્ગ અકસ્માતોના વધી રહેલા ઘટનાને ધ્યાને લઈ કેન્દ્ર સરકારે એક મહત્વની પહેલ હાથ ધરી છે. કેશલેસ ટ્રીટમેન્ટ ઓફ રોડ એક્સિડન્ટ વિક્ટિમ્સ સ્કીમ 2025 નામે શરૂ કરવામાં આવેલી નવી યોજના અંતર્ગત હવે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે સહાય મળશે.

    આ યોજના અંતર્ગત, જે કોઇ વ્યક્તિ વાહન અકસ્માતમાં ઘાયલ થાય છે તેને સાત દિવસની અંદર કોઇપણ માન્ય સરકારી હોસ્પિટલે પણ જઈને રૂા.1.5 લાખ સુધીની મફત સારવાર મળી શકશે. ખાસ વાત એ છે કે, જો અકસ્માત કરનાર વાહનનું ઈન્શ્યોરન્સ છે તો ખર્ચ વિમા કંપની ઉપાડશે અને જો નહીં હોય તો કેન્દ્ર સરકાર તેનો ખર્ચ ઉપાડશે.

    મોટા શહેરોની સાથે સાથે નાના ગામડાંમાં પણ આ યોજના લાગુ કરવા માટે કામ ચાલુ થઈ ચૂક્યું છે. સરકારની આ પહેલના કારણે અનેક પીડિતોને તાત્કાલિક સારવાર મળવી વધુ સહેલી બનશે. કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ યોજના માટે વર્ષ 2025-26માં 272 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો છે.

    કોઈપણ માન્ય સરકારી અથવા માન્ય ખાનગી હોસ્પિટલમાં આ સારવાર મળશે. હોસ્પિટલ ગઇંઅ (ગફશિંજ્ઞક્ષફહ ઇંયફહવિં ઈવિંજ્ઞશિિું) દ્વારા ઓળખાયેલી હોવી જોઈએ. અકસ્માત થયાના 7 દિવસની અંદર સારવાર શરૂ કરવી પડશે. જો અકસ્માત કરનાર વાહનનું વીમો (ઈંક્ષતીફિક્ષભય) છે, તો તે ખર્ચ વીમા કંપની ઉપાડશે. જો વીમો નથી, તો કેન્દ્ર સરકાર ખર્ચ ભોગવશે.

    જનજાગૃતિથી જ માર્ગ દુર્ઘટનાઓમાં ઘટાડો થશે : કેન્દ્રીય મંત્રી ગડકરી
    ગડકરીએ જણાવ્યું હતું કે સરકાર દુર્ઘટનાઓ પ્રત્યે જાગૃતિ પેદા કરવા માટે 22 ભાષામાં અભિયાન ચલાવી રહી છે. જેથી દુર્ઘટનાઓની સંખ્યા ઘટાડી શકાય. તેમણે જણાવ્યું હતું કે સરકારી પહેલ અને જનજાગૃતિથી દુર્ઘટનાઓની સંખ્યામાં ઘટાડો થશે.

    ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતો રોકવા માટે અનેક પગલા ઉઠાવવામાં આવ્યા છે. દેશના વિભિન્ન સ્થળો પર 100 માર્ગ સુરક્ષા ઓડિટ કરવામાં આવ્યા છે. માર્ગ અકસ્માતો રોકવા તેમણે કહ્યું હતું કે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે. જો રેડ સિગ્નલ દેખાય તો રોકાઇ જાવ, ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરો.

    get free treatment road accidents Rs. 1.50 lakh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Mahabaleshwar માં રોપ-વે ટ્રાન્સપોર્ટનો પ્રસ્તાવ : પર્યાવરણ બચાવવાનો ઉદ્દેશ

    August 8, 2025
    આંતરરાષ્ટ્રીય

    NSA Doval મોસ્કોમાં પુતિનને મળ્યા : કહ્યું- ભારત-રશિયા સંબંધ ખૂબ જ ખાસ

    August 8, 2025
    મુખ્ય સમાચાર

    Punjab માં વર્કઆઉટ દરમિયાન હાર્ટ એટેકના કેસમાં વધારો: સરકારે એડવાઈઝરી જારી કરી

    August 8, 2025
    રાષ્ટ્રીય

    હું નિવૃત્તિના સાત દિવસ પૂર્વે જ સરકારી બંગલો ખાલી કરી દઈશ : CJI ગવઈ

    August 8, 2025
    અન્ય રાજ્યો

    Uttar Pradesh માં રામમંદિરના દર્શન શક્ય પણ ફાઇલ પાસ કરાવવી મુશ્કેલ

    August 8, 2025
    મુખ્ય સમાચાર

    મતદાર યાદીનો જંગ બિહાર લઈ જવાશે; Rahul and Tejashwi પદયાત્રા યોજશે

    August 8, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સૌરાષ્ટ્રમાં AAP party માં વધુ એક ભંગાણ : કરશન બાપુ ભાદરકાએ રાજીનામું આપ્યું

    August 8, 2025

    Devbhoomi Dwarka સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓને નર્મદાના વધારાના નીર અપાશે

    August 8, 2025

    Gondal નેશનલ હાઇવે પર આવેલ વાઘેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટકયા

    August 8, 2025

    Rajkot: હોસ્ટેલ ભાડે રાખી બેંગ્લોરના દંપતીએ રૂ.38.67 લાખની છેતરપીંડી આચરી

    August 8, 2025

    Gondal: ગૌ સેવકો પર હત્યાના ઇરાદે પાઇપ વડે જીવલેણ હુમલો

    August 8, 2025

    Jamnagar: વેસ્ટ ટુ એર્નજી પ્લાન્ટ બંધ થવાના કારણે મનપા ઉપર મોટો આર્થિક બોજો

    August 8, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સૌરાષ્ટ્રમાં AAP party માં વધુ એક ભંગાણ : કરશન બાપુ ભાદરકાએ રાજીનામું આપ્યું

    August 8, 2025

    Devbhoomi Dwarka સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓને નર્મદાના વધારાના નીર અપાશે

    August 8, 2025

    Gondal નેશનલ હાઇવે પર આવેલ વાઘેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટકયા

    August 8, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.