Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    નિફટી ફ્યુચર ૨૫૩૦૩ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

    October 7, 2025

    Rajkumar Hirani નો દીકરો વીર હંસલ મહેતાની ફિલ્મથી ડેબ્યૂ કરશે

    October 7, 2025

    Anshula ની સગાઈમાં ભાવુક થયા બોની કપૂર, કાકી મહિપે નિભાવ્યા રીતરિવાજ

    October 7, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • નિફટી ફ્યુચર ૨૫૩૦૩ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!
    • Rajkumar Hirani નો દીકરો વીર હંસલ મહેતાની ફિલ્મથી ડેબ્યૂ કરશે
    • Anshula ની સગાઈમાં ભાવુક થયા બોની કપૂર, કાકી મહિપે નિભાવ્યા રીતરિવાજ
    • Mika Singh ને રિજેક્ટ કરી સલમાને પોતાના અવાજમાં ગીત ફાઈનલ કર્યું
    • Zubin Garg death case CMની સિંગરના મિત્રોને ચેતવણી સહયોગ નહીં કરો તો કાર્યવાહી થશે
    • Konkona Sen Sharma ઓટીટી કોમેડી શોનું દિગ્દર્શન કરશે
    • અગરકર ચીફ સિલેક્ટર બન્યા પછી અનેક ખેલાડીઓએ ટીમ ઈન્ડિયા છોડી
    • ભારત સાથેની મેચ માટે Australia ની ટીમ જાહેર: સ્ટાર્કની વાપસી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Junagadh:પ્રતિમા તોડનારા નહીં પકડાય તો પરિક્રમાનો બહિષ્કાર : પૂ.ઈન્દ્રભારતી બાપુ
    સૌરાષ્ટ્ર

    Junagadh:પ્રતિમા તોડનારા નહીં પકડાય તો પરિક્રમાનો બહિષ્કાર : પૂ.ઈન્દ્રભારતી બાપુ

    Vikram RavalBy Vikram RavalOctober 7, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh, તા.7
    ગિરનાર પર્વત પર આવેલી ટુંક પર ગુરૂ દત્તાત્રેયની પ્રતિમાને ખંડીત કરી ડોકુ કાપી નાખી પ્રકરણમાં હજુ સુધી પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી ત્યારે પંચ દશનામ અખાડાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને જુનાગઢ ગિરનાર મંડળના પ્રમુખ ઈન્દ્રભારતીજી બાપુએ જણાવ્યા મુજબ આ ગુરૂ ગોરખનાથની જ ઘટના નથી દેશ વિદેશમાં વસતા સનાતની સંતો માટે આઘાતજનક ઘટના છે તાત્કાલિક રીતે આરોપીઓને પકડવામાં નહીં આવે તો `ગિરનારની લીલી પરિક્રમા’નો સાધુ સમાજ દ્વારા બહિષ્કાર કરાશે અને દત્ત ચોકમાં ઉપવાસ આંદોલન કરશે.

    યુપીમાં પણ ગોરખપુર, ગીર સોમનાથનું મંદિર આવેલુ છે. આ ત્રણેય જગ્યામાં નાથ સંપ્રદાય શ્રધ્ધા ધરાવે છે. તાત્કાલિક આ નરાધમોની ધરપકડ કરી કોના કહેવાથી આ અધમ કૃત્ય કર્યું તેની તપાસ થવી જોઈએ. આ ઘટનાની સીસીટીવી કેમેરાથી તપાસ થઈ રહી છે.

    ગિરનાર ગોરખનાથ શિખર પર રવીવારની મોડી રાત્રીન (વહેલી સવારે) મૂર્તિની તોડફોડના હીન કૃત્યમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જુનાગઢ કલેકટરને પોન કરી તાકીદે કાર્યવાહી કરવાની સૂચના આપી છે.

    ઉતર પ્રદેશના મુખ્યમંત્રી અને નાથ સંપ્રદાયના યોગી આદિત્યનાથજી પોતે નાથ સંપ્રદાયના હોવાથી તેમણે સમગ્ર પ્રકરણની જાણકારી મેળવી હતી તેમજ તાકીદે આરોપીઓને પકડી કડક કાર્યવાહી કરવાની તાકીદ કરી છે. કોઈજ સીસીત્તીવી કેમેરા કે અન્યમાં સગડ મળતા ન હોય જેથી સેવકો સાધુ સંતોમાં રોષ-નારાજગી ઉઠવા પામી છે. આરોપીઓને પકડી કડક કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવી છે.

    રવિવારના મૂર્તિનું ખંડન કર્યાના બનાવ બાદ કચ્છમાં આવેલા આશ્રમ ખાતેથી તાત્કાલિક ગોરખનાથજીની મૂર્તિ મંગાવાઈ હતી. બાદ કલેકટર અનીલ રાણાવસીયા, એસપી સુબોધ ઓડેદરા, સંતો, ભાવિકોની હાજરીમાં નુતન મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. મંત્રોચ્ચાર સહિતની દિવસો સુધી વિધી કરવી પડે છે પણ હાલ કામચલાઉ ધોરણે સ્થાપના કરવામાં આવી છે. વિધિવત રીતે પુનઃ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે.

    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Jasdan કર્ણુકી ડેમને નર્મદાના નીરથી ભરવા ગ્રામજનોની મંત્રીને રજૂઆત

    October 7, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: વંથલીના નરેડી સેવા સહકારી મંડળીના મંત્રીને ખાતરનાં પ્રશ્ને લાફાવાળી કરી

    October 7, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: કિંમતી લાકડાના જથ્થા સાથે ટોળીનો એક શખ્સ પકડાયોઃ 4 હજુ ફરાર

    October 7, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: માળીયા હાટીનાનાં ભંડુરી ગામે મકાન ઉપર ફાયરીંગ

    October 7, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh: વિસાવદર તાલુકા આરએસએસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું

    October 7, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh:મુંબઈમાં લેસર હેરરિમુવલ વિષય પર લેકચર આપતા ડો.બોરખતરીયા

    October 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    નિફટી ફ્યુચર ૨૫૩૦૩ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

    October 7, 2025

    Rajkumar Hirani નો દીકરો વીર હંસલ મહેતાની ફિલ્મથી ડેબ્યૂ કરશે

    October 7, 2025

    Anshula ની સગાઈમાં ભાવુક થયા બોની કપૂર, કાકી મહિપે નિભાવ્યા રીતરિવાજ

    October 7, 2025

    Mika Singh ને રિજેક્ટ કરી સલમાને પોતાના અવાજમાં ગીત ફાઈનલ કર્યું

    October 7, 2025

    Zubin Garg death case CMની સિંગરના મિત્રોને ચેતવણી સહયોગ નહીં કરો તો કાર્યવાહી થશે

    October 7, 2025

    Konkona Sen Sharma ઓટીટી કોમેડી શોનું દિગ્દર્શન કરશે

    October 7, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    નિફટી ફ્યુચર ૨૫૩૦૩ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

    October 7, 2025

    Rajkumar Hirani નો દીકરો વીર હંસલ મહેતાની ફિલ્મથી ડેબ્યૂ કરશે

    October 7, 2025

    Anshula ની સગાઈમાં ભાવુક થયા બોની કપૂર, કાકી મહિપે નિભાવ્યા રીતરિવાજ

    October 7, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.