Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh:જિલ્લાના શિષ્યવૃત્તિ કૌભાંડમાં ચાર સંચાલકોની ધરપકડ

    September 18, 2025

    Junagadh:જિલ્લામાં અપમૃત્યુનાં ત્રણ બનાવ

    September 18, 2025

    Junagadh: ગૌચરની જમીનમાંથી માટી ઉપાડવા બાબતે હુમલો કર્યો

    September 18, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh:જિલ્લાના શિષ્યવૃત્તિ કૌભાંડમાં ચાર સંચાલકોની ધરપકડ
    • Junagadh:જિલ્લામાં અપમૃત્યુનાં ત્રણ બનાવ
    • Junagadh: ગૌચરની જમીનમાંથી માટી ઉપાડવા બાબતે હુમલો કર્યો
    • Surendranagar: લખતર પંથકમાં એલસીબીએ દારૂ ઝડપી લીધો
    • Surendranagar: લીંબડી નજીક બાઇક અને કાર વચ્ચે ટકકર : એકને ઇજા
    • Surendranagar: ગીતા જ્ઞાન ઘરઘર સુધી અભિયાનની શરૂઆત
    • Surendranagar: લખતરના પરિવારે પાંચ પેઢીથી માટીના કલાવારસાને જીવંત રાખ્યો
    • Surendranagar:`સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’ અભિયાન અંતર્ગત મેડિકલ કેમ્પનુંઆયોજન કરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar: રેશનિંગના દુકાનદારોના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો વિતરણ બંધની ચિમકી
    સૌરાષ્ટ્ર

    Surendranagar: રેશનિંગના દુકાનદારોના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો વિતરણ બંધની ચિમકી

    Vikram RavalBy Vikram RavalJuly 2, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendranagar,તા.02

    સુરેન્દ્રનગરમાં કલેકટર કચેરી ખાતે જિલ્લા ફેરપ્રાઈઝ શોપ એસોસિએશન(રેશનિંગ દુકાનદારો) દ્વારા કલેકટરને વિવિધ પડતર માંગો અંગે લેખિતમાં આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી અને તમામ માંગોનો ઉકેલ નહીં આવે તો ચાલુ જુલાઈ મહિનામાં અનાજ વિતરણનો બહિષ્કાર કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

    સરકાર દ્વારા દુકાનદારો પાસેથી એડવાન્સ પેમેન્ટ લેવામાં આવે પરંતુ કમિશન અનિયમીત ચુકવવામાં આવી રહ્યું છે જેના કારણે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. તેથી કમિશનની પ્રક્રિયા જાહેર કરવામાં આવે, પીડીએસ સીસ્ટમ દ્વારા લોકોને નિયમીત સમયે અનાજનો જથ્થો મળી રહે તે અનિવાર્ય છે પરંતુ રેશનિંગ દુકાનદારો સુધી યોગ્ય સમયે અનાજનો જથ્થો પહોંચતો નથી જેના કારણે ગેરવ્યવસ્થા ઉભી થાય છે અને દુકાનદારોને રેશનકાર્ડ ધારકો સાથે વિતરણ બાબતે રકઝક પણ થાય છે.સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે છે પરંતુ જિલ્લાના તમામ ગોડાઉનમાં ફાળવવામાં આવલા તમામ જણશી ઉપલબ્ધ હોતી નથી આથી રાશનીંગ દુકાનદારોને પુરતો અને એકસાથે અનાજનો જથ્થો મળતો નથી. આ ઉપરાંત વિતરણ સમયે જ સર્વર ડાઉન અથવા સ્લો સર્વર કે સાઈટમાં ટેકનીકલ ખામી સર્જાય છે જેના કારણે અનેક કાર્ડ ધારકોને રજળપાટ કરવાનો વારો આવી રહ્યો છે. આથી ટેકનીકલ ક્ષતીઓ ન થાય તે માટે જરૃરી પગલા લેવા બાબતો અંગે દુકાનદારો દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ તમામ સમસ્યાનો ઉકેલ નહિં આવે તો ચાલુ જુલાઈ મહિનાથી અનાજ વિતરણનો સંપૂર્ણ બહિષ્કાર કરી ગાંધી ચિંધ્યા માર્ગે લડત આપવાની પણ ચિમકી ઉચ્ચારી છે.

    Surendranagar Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Junagadh:જિલ્લાના શિષ્યવૃત્તિ કૌભાંડમાં ચાર સંચાલકોની ધરપકડ

    September 18, 2025
    સૌરાષ્ટ્ર

    Junagadh:જિલ્લામાં અપમૃત્યુનાં ત્રણ બનાવ

    September 18, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: લખતર પંથકમાં એલસીબીએ દારૂ ઝડપી લીધો

    September 18, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: લીંબડી નજીક બાઇક અને કાર વચ્ચે ટકકર : એકને ઇજા

    September 18, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: ગીતા જ્ઞાન ઘરઘર સુધી અભિયાનની શરૂઆત

    September 18, 2025
    સૌરાષ્ટ્ર

    Surendranagar: લખતરના પરિવારે પાંચ પેઢીથી માટીના કલાવારસાને જીવંત રાખ્યો

    September 18, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh:જિલ્લાના શિષ્યવૃત્તિ કૌભાંડમાં ચાર સંચાલકોની ધરપકડ

    September 18, 2025

    Junagadh:જિલ્લામાં અપમૃત્યુનાં ત્રણ બનાવ

    September 18, 2025

    Junagadh: ગૌચરની જમીનમાંથી માટી ઉપાડવા બાબતે હુમલો કર્યો

    September 18, 2025

    Surendranagar: લખતર પંથકમાં એલસીબીએ દારૂ ઝડપી લીધો

    September 18, 2025

    Surendranagar: લીંબડી નજીક બાઇક અને કાર વચ્ચે ટકકર : એકને ઇજા

    September 18, 2025

    Surendranagar: ગીતા જ્ઞાન ઘરઘર સુધી અભિયાનની શરૂઆત

    September 18, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh:જિલ્લાના શિષ્યવૃત્તિ કૌભાંડમાં ચાર સંચાલકોની ધરપકડ

    September 18, 2025

    Junagadh:જિલ્લામાં અપમૃત્યુનાં ત્રણ બનાવ

    September 18, 2025

    Junagadh: ગૌચરની જમીનમાંથી માટી ઉપાડવા બાબતે હુમલો કર્યો

    September 18, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.