Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    25 નવેમ્બર નું પંચાંગ

    November 24, 2025

    25 નવેમ્બર નું રાશિફળ

    November 24, 2025

    ભુતાનથી ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ પાછા લવાશે

    November 24, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 25 નવેમ્બર નું પંચાંગ
    • 25 નવેમ્બર નું રાશિફળ
    • ભુતાનથી ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ પાછા લવાશે
    • ટ્રેનમાં ઇલેક્ટ્રિક કીટલીનો ઉપયોગ કરશો તો તમારે ભરવો પડશે દંડ
    • બોલિવૂડના હિમેન ધર્મેન્દ્ર પંચતત્વમાં વિલીન, પુત્ર સની દેઓલે આપી મુખાગ્નિ
    • Surat: બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવેલા મહિલા અધિકારીનું નિધન
    • Rajkot: ભગવતી પરામાં પરણીતાનો હત્યારો પતિ નીકળ્યો
    • એક વર્ષમાં વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણામાં નવા ચાર સેન્ટર શરૂ કરાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, November 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»તેલંગાણામાં નક્સલવાદીઓ સાથે અથડામણમાં ત્રણ પોલીસકર્મી શહીદ
    અન્ય રાજ્યો

    તેલંગાણામાં નક્સલવાદીઓ સાથે અથડામણમાં ત્રણ પોલીસકર્મી શહીદ

    Vikram RavalBy Vikram RavalMay 8, 2025Updated:May 8, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Telangana, તા.08

    તેલંગાણાના મુલુગુ જિલ્લામાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો હતો. જેમાં ત્રણ પોલીસ કર્મી શહીદ થયા છે. છત્તીસગઢની સુકમા બોર્ડર નજીક તેલંગાણાના મુલુગુમાં IED વિસ્ફોટ થયો હતો. નક્સલવાદીઓએ પોલીસને ટાર્ગેટ બનાવી આ હુમલો કર્યો હતો.

    નક્સલવાદીઓ દ્વારા કરવામાં આવેલા IED હુમલામાં તેલંગાણાના ત્રણ પોલીસ કર્મી શહીદ થયા છે. પોલીસ રૂટિન કોમ્બિંગ કરી રહી હતી. તે દરમિયાન નક્સલવાદીઓએ બ્લાસ્ટ કર્યો હતો. અગાઉ 7 મેના રોજ છત્તીસગઢ-તેલંગાણા સરહદના બીજાપુર જિલ્લાના જંગલોમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષાદળોએ 22થી વધુ નક્સલવાદીઓને ઠાર માર્યા હતા.

    આંતર-રાજ્ય સરહદ પર કર્રેગુટ્ટા પહાડોના જંગલમાં બુધવારે નક્સલવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 22 નક્સલવાદીઓ ઠાર થયા હતાં. સ્તર અને બીજાપુર પોલીસે 22 નક્સલવાદીઓ ઠાર માર્યા હોવાની ખાતરી કરી છે.નક્સલવાદીઓનો ખાતમો બોલાવવાના મિશન હેઠળ રક્ષાદળોએ 21 એપ્રિલના રોજ છત્તીસગઢ-તેલંગાણા બોર્ડર પર આવેલા કર્રેગુટ્ટાની ખીણમાં ઓપરેશન કગાર શરૂ કર્યું હતું. જેમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરી નક્સલવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઓપરેશનમાં કુલ 35 નક્સલવાદીના એન્કાઉન્ટર કરવામાં આવ્યા છે. જેમાં 24 એપ્રિલના રોજ બે મહિલા નક્સલવાદી અને અન્ય 5 મેના રોજ એક મહિલા નક્સલવાદી ઠાર થઈ હતી.

    ઓપરેશન કગાર હેઠળ સુરક્ષાદળોએ 400થી વધુ IED,બે ટન વિસ્ફોટક સામગ્રી, છ ટન રાશન, દવા, રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ અને 40 જેટલા હથિયારો જપ્ત કર્યા છે. આ ઓપરેશનમાં કુલ 35 નક્સલવાદીને ઠાર કર્યા છે. જેમાં સુરક્ષાદળોએ 26ના શબ કબજે લીધા હતા. આ ઓપરેશનમાં જિલ્લા રિઝર્વ ગાર્ડ (ડીઆરજી), બસ્તર ફાઈટર્સ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ), રાજ્ય પોલીસ દળ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ  (સીઆરપીએફ) અને તેના વિશિષ્ટ એકમ કોબરા સહિત આ ટીમમાં લગભગ 24000 સુરક્ષાકર્મી સામેલ છે.

    કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશન કગારનો ઉદ્દેશ નક્સલવાદીઓના જડમૂળને દૂર કરી માઓવાદી વિચારધારાને ખતમ કરવાનો છે. આ અભિયાન હેઠળ નક્સલવાદને જ ખતમ કરી દેવાનો લક્ષ્યાંક છે. 2025ના પ્રથમ ત્રણ માસમાં જ છત્તીસગઢમાં સુરક્ષાદળો દ્વારા 140થી વધુ નક્સલવાદીઓના ઢીમ ઢાળી દેવામાં આવ્યા છે.

    Naxalites Telangana
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Uttarakhand ના કુંજાપુરીમાં ખીણમાં બસ ખાબકી, 5 શ્રદ્ધાળુના મોત

    November 24, 2025
    અન્ય રાજ્યો

    રાષ્ટ્રસેવા કર્તવ્ય : Bhagavad Gita ના માર્ગથી જ ભારત ફરી વિશ્વગુરૂ બની શકે : સંઘવડા

    November 24, 2025
    મુખ્ય સમાચાર

    IndiGo Plane સાથે પક્ષી ટકરાયું : પ્રવાસીઓ સુરક્ષિત

    November 24, 2025
    અન્ય રાજ્યો

    Uttarakhand: લગ્નમાં ચાઉમીન, ડીજે મોંઘી ભેટો પર પ્રતિબંધ, નહીં તો 1 લાખ રૂપિયાનો દંડ

    November 24, 2025
    અન્ય રાજ્યો

    દેશમાં રમતગમતને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાની કામગીરી કરતા રિલાયન્સ ફાઉન્ડેશનને મોટી ઉપલબ્ધિ

    November 22, 2025
    અન્ય રાજ્યો

    બેફામ કારે અનેક વાહનો ફંગોળી નાખ્યા, ૪ લોકોના મોત

    November 22, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    25 નવેમ્બર નું પંચાંગ

    November 24, 2025

    25 નવેમ્બર નું રાશિફળ

    November 24, 2025

    ભુતાનથી ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ પાછા લવાશે

    November 24, 2025

    ટ્રેનમાં ઇલેક્ટ્રિક કીટલીનો ઉપયોગ કરશો તો તમારે ભરવો પડશે દંડ

    November 24, 2025

    બોલિવૂડના હિમેન ધર્મેન્દ્ર પંચતત્વમાં વિલીન, પુત્ર સની દેઓલે આપી મુખાગ્નિ

    November 24, 2025

    Surat: બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવેલા મહિલા અધિકારીનું નિધન

    November 24, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    25 નવેમ્બર નું પંચાંગ

    November 24, 2025

    25 નવેમ્બર નું રાશિફળ

    November 24, 2025

    ભુતાનથી ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ પાછા લવાશે

    November 24, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.