Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Tara Sutaria એ વીર પહાડિયા સાથેના તેના સંબંધ કન્ફર્મ કર્યા

    August 2, 2025

    Mahwash મારા જીવનના સૌથી મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો છેઃChahal

    August 2, 2025

    ‘Son of Sardaar 2’ ના સ્ક્રીનિંગમાં સેલિબ્રિટીઝ ઉમટયા

    August 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Tara Sutaria એ વીર પહાડિયા સાથેના તેના સંબંધ કન્ફર્મ કર્યા
    • Mahwash મારા જીવનના સૌથી મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો છેઃChahal
    • ‘Son of Sardaar 2’ ના સ્ક્રીનિંગમાં સેલિબ્રિટીઝ ઉમટયા
    • National Awards 2023 : ‘વશ’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ
    • Ahmedabad માં હાઇટેક નકલી જ્યોતિષી ઝડપાયો
    • Pakistan and Bangladesh વચ્ચે થયા ગુપ્ત વાયુ રક્ષા કરાર
    • ભારતીય ટેસ્ટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન Rohit Sharma લંડન પહોંચ્યા
    • Rohan Jaitley મારા પિતાનું ૨૦૧૯માં નિધન થયું તો ૨૦૨૦માં તેમણે રાહુલ ગાંધીને કેવી રીતે ધમકાવ્યા?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Himachal માં ૩ જગ્યાએ આભ ફાટ્યું, ધાર્મિક યાત્રા અટકી
    રાષ્ટ્રીય

    Himachal માં ૩ જગ્યાએ આભ ફાટ્યું, ધાર્મિક યાત્રા અટકી

    Vikram RavalBy Vikram RavalAugust 2, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Himachal, તા.૨

    ચોમાસાને કારણે પહાડી રાજ્યો તેમજ મેદાની વિસ્તારોમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા ૩ ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી છે. હિમાચલમાં ત્રણ જગ્યાએ ફરીવાર આભ ફાટ્યાની સ્થિતિ સર્જાતા હાલત બેહાલ થઈ ગઇ હતી.

    બીજી તરફ ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં કેદારનાથ યાત્રા ત્રીજા દિવસે પણ સ્થગિત રહી. હિમાચલમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટવાની ઘટનાઓ બની છે. બીજી તરફ, રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે ૧૬ જિલ્લાઓની શાળાઓ બંધ કરવામાં આવી છે.

    શુક્રવારે હિમાચલની લાહૌલ ખીણમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટ્યા હતા. સવારે ટીંડી નજીક પુહરે નાલામાં પૂરને કારણે એક વાહન કાટમાળમાં ફસાઈ ગયું હતું. પૂરને કારણે ઉદયપુર-કિલાડ રોડ પણ બંધ થઈ ગયો હતો, જેને સાંજે બોર્ડર રોડ્‌સ ઓર્ગેનાઇઝેશન (મ્ર્ઇં) દ્વારા પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. બીજી ઘટના લાહૌલની યાંગલા ખીણમાં બની હતી. જ્યાં લોકોએ પૂરથી ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. વાદળ ફાટવાની ત્રીજી ઘટના લાહૌલના જીસ્પાહમાં બની હતી.

    કાંગડા જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે સાત પશુઓના વાડા અને બે ઘર ધરાશાયી થયા. હરિપુર તાલુકાના ગુલેર ગામમાં ટેકરા પરથી પડી જવાથી ૭૬ વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. કાદવની સ્થિતિ વધવાને કારણે, ચંબાના બાજોલી-હોલી અને ગ્રીનકો બુધિલ જળવિદ્યુત પ્રોજેક્ટ સલામતીના કારણોસર અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવ્યા છે.

    બીજી બાજુ  મંડીમાં પંડોહ નજીક કૈંચીમોદ અને બિલાસપુરમાં સમલેટુ ખાતે ભૂસ્ખલનને કારણે કીતરપુર-મનાલી ફોર લેન રોડ લગભગ નવ કલાક માટે અવરોધિત રહ્યો હતો. આ કારણે ફોર લેન રોડની બંને બાજુ સેંકડો વાહનો ફસાયેલા રહ્યા. ભારે વરસાદને કારણે શ્રી અમરનાથ યાત્રા ૩ ઓગસ્ટ સુધી મુલતવી રાખવામાં આવી છે.

    break out Himachal in 3 places thunderstorms
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Pakistan and Bangladesh વચ્ચે થયા ગુપ્ત વાયુ રક્ષા કરાર

    August 2, 2025
    મુખ્ય સમાચાર

    Rohan Jaitley મારા પિતાનું ૨૦૧૯માં નિધન થયું તો ૨૦૨૦માં તેમણે રાહુલ ગાંધીને કેવી રીતે ધમકાવ્યા?

    August 2, 2025
    રાષ્ટ્રીય

    મહિલાઓ અંગે વિવાદિત ટિપ્પણી બાદ Sadhvi Ritambhara એ તરત માફી માગી

    August 2, 2025
    રાષ્ટ્રીય

    Kashmir ના કુલગામમાં શુક્રવાર મોડી રાતથી ઓપરેશન જારી

    August 2, 2025
    રાષ્ટ્રીય

    Rahul Gandhi એ ફરી એકવાર ચૂંટણી પંચ પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો

    August 2, 2025
    રાષ્ટ્રીય

    Indian Railways તરફથી મુસાફરોને ભાડામાં મળી શકે છે છૂટ

    August 2, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Tara Sutaria એ વીર પહાડિયા સાથેના તેના સંબંધ કન્ફર્મ કર્યા

    August 2, 2025

    Mahwash મારા જીવનના સૌથી મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો છેઃChahal

    August 2, 2025

    ‘Son of Sardaar 2’ ના સ્ક્રીનિંગમાં સેલિબ્રિટીઝ ઉમટયા

    August 2, 2025

    National Awards 2023 : ‘વશ’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ

    August 2, 2025

    Ahmedabad માં હાઇટેક નકલી જ્યોતિષી ઝડપાયો

    August 2, 2025

    Pakistan and Bangladesh વચ્ચે થયા ગુપ્ત વાયુ રક્ષા કરાર

    August 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Tara Sutaria એ વીર પહાડિયા સાથેના તેના સંબંધ કન્ફર્મ કર્યા

    August 2, 2025

    Mahwash મારા જીવનના સૌથી મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો છેઃChahal

    August 2, 2025

    ‘Son of Sardaar 2’ ના સ્ક્રીનિંગમાં સેલિબ્રિટીઝ ઉમટયા

    August 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.