Uttar Pradesh તા.8
અહી આજે વહેલી સવારે ફાયરીંગ કરી ટ્રિપલ મર્ડરની ઘટના બનતા ખળભળાટ ફેલાયો હતો. તાહીરાપુર ચેક પાસે બાઈક સવાર ખેડુત નેતા પપ્પુસિંહ ઉ.વ.50 તેમનો પુત્ર અભયસિંહ ઉ.વ.22 અને નાનોભાઈ રીંકુસિંહ ઉ.વ.40 બાઈકમાં જઈ રહ્યા હતા. ત્યારે ટ્રેકટર સવાર હુમલાખોરોએ ફાયરીંગ કરી ત્રણેયની હત્યા કરી હતી. ગામના જ રહેવાસી પૂર્વ પ્રધાન મુન્નુસિંહ અને તેની સાથે રહેલા લોકોએ ઘટનાને અંજામ આપ્યાનો આરોપ લગાવાયો છે. ઘટનાસ્થળે પોલીસ કાફલો દોડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે ખેડુત નેતા પપ્પુસિંહના માતા રામદુલારીસિહ હાલમાં ગ્રામ પ્રધાન છે. ગ્રામીણોએ પોલીસને મૃતદેહો ઉઠાવતા રોકયા હતા. ઘટનાસ્થળે એકત્રીત લોકોએ ફરાર થયેલા હત્યારાઓની ધરપકડની માંગ કરી હતી.
Trending
- નિફટી ફ્યુચર ૨૬૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!
- Hardik Pandya અને ગિલની ટીમમાં વાપસી; સૂર્યકુમાર યાદવ કૅપ્ટન
- Virat and Gaekwad ની સદી એળે ગઈ, રોમાંચક મેચમાં સાઉથ આફ્રિકાની 4 વિકેટથી જીત
- Kohli એ સતત બીજી સદી ફટકારતા ગૂંજી ઉઠ્યું સ્ટેડિયમ, ગાયકવાડનો પણ રેકોર્ડ
- કેપ્ટન બદલાયા પણ ભાગ્ય નહીં, Team India સતત 20મી વખત વન-ડેમાં ટોસ હારી
- Suratમાં રૂ।.70 હજારની લાંચ માંગનાર વિજ કંપનીનો સિની.કલાર્ક ઝડપાયો
- Delhi નાં લેન્ડ ફોર જોબ કેસની કોર્ટમાં સુનાવણી કરવામાં આવી
- ડ્રગ્સ મુદ્દે ડિબેટ કરવા ignesh Mevani નો ના.મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પડકાર

