Jamnagar,તા ૧૧
, જામનગર નજીક જાંબુડા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા સુરેશભાઈ પરસોત્તમભાઈ કાનાણી નામના ૫% વર્ષના ખેડૂતે પોતાની સાથે તેમજ સુરેશભાઈ નામના અન્ય એક ખેડૂત સાથે ૨,૫૭,૨૨૩ ની વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે મોટી બાણુંગાર ગામના પિતા પુત્ર પ્રભુલાલ હિરજી બ
ભેંસસદડિયા અને વિશાલ પ્રભૂલાલ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ૨૦૨૧ ની સાલમાં આરોપી પિતા પુત્ર એ બંને ખેડૂતો પાસેથી જુદી જુદી જણસ ખરીદી હતી, જેમાં એક ખેડૂતની ૧,૮૬,૪૬૭એકલા 86,467 ની રકમ અને બીજા ખેડૂતની ૭૦,૭૫૬ ની તકમ પિતા પુત્ર એ ખરીદીના માલના ચુકવણી કરી હતી, અને સતત બહાના કાઢ્યા રાખતા હતા. જેઓ પૈસા ચૂકવતા માંગતા ન હોવાથી આખરે સુરેશભાઈ કાનાણી દ્વારા સમગ્ર મામલો પંચકો એ ડિવિઝન પોલીસની તકમાં લઈ જવાયો છે અને એ.એસ.આઈ. ડી એ રાઠોડ એ બંને સામે છેતરપિંડી અંગે ગુનો નોંધી તપાસ નો દોર રાજકોટ સુધી લંબાવ્યો છે.