Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

     Japan: માત્ર 2 કલાક જ ફોન વાપરી શકાશે સરકારનો અનોખો પ્રસ્તાવ

    August 28, 2025

    Gondal નું વેરી તળાવ ઓવરફલો

    August 28, 2025

    બોલીવુડનો પ્રતિષ્ઠિત Filmfare Awards શો ગુજરાતમાં યોજાશે

    August 28, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    •  Japan: માત્ર 2 કલાક જ ફોન વાપરી શકાશે સરકારનો અનોખો પ્રસ્તાવ
    • Gondal નું વેરી તળાવ ઓવરફલો
    • બોલીવુડનો પ્રતિષ્ઠિત Filmfare Awards શો ગુજરાતમાં યોજાશે
    • અમેરિકી શુટરના હથિયાર પર ‘ટ્રમ્પ કો માર ડાલો’, ‘ભારત પર પરમાણુ બોમ્બ ગીરાઓ’ લખાયુ હતુ
    • Ganpati festival: ઉદ્ધવ – રાજ મળ્યા, ફડણવીસ પણ પહોંચી ગયા
    • Virender Sehwag ના પુત્ર આર્યવીરે દિલ્હી પ્રીમિયર લીગમાં ડેબ્યુ કર્યું
    • Gill આઈસીસી વન – ડે રેન્કિંગમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું
    • મૃત કોષો ફરીથી સજીવ થશે: આ અનન્ય શક્તિ દર્દીઓની સારવારમાં મદદગાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, August 28
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Vaishno Devi ખાતે પુરમાં માર્યા ગયેલાઓને પૂ.મોરારીબાપુની શ્રધ્ધાંજલી
    સૌરાષ્ટ્ર

    Vaishno Devi ખાતે પુરમાં માર્યા ગયેલાઓને પૂ.મોરારીબાપુની શ્રધ્ધાંજલી

    Vikram RavalBy Vikram RavalAugust 28, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Bhavnagar તા.28
    છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ રાજ્યોમાં ભારે વરસાદને પગલે જાનમાલની ભારે ખુવારી થઈ છે અને અનેક લોકોના મોત નિપજયા છે. જમ્મુમાં વાદળ ફાટવાથી કિશતવાડ વિસ્તારમાં તબાહી મચી હતી તે સમાચાર હજુ તાજા છે તયાં પ્રાપ્ત માહિતી મુજબ વૈષ્ણોદેવીમાં ભારે વરસાદને પગલે ભૂસ્ખલન થતાં 33 લોકોનાં કરુણ મોત નિપજ્યા છે તેવા દુ:ખદ સમાચારો પ્રાપ્ત થયા છે.

    રિયાસી જીલ્લામાં ભારે વરસાદ પગલે ભૂસ્ખલન થતાં વૈષ્ણોદેવી મંદિર માં દર્શનાર્થે આવેલા લોકોમાંથી 33 લોકોનાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુની રામકથા પોલેન્ડ ખાતે ચાલી રહી છે ત્યારે તેમણે આ કરુણાંતિકા માં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને રૂપિયા 4,95,000 ની હનુમંત સંવેદના રાશિ પણ અર્પણ કરી છે. ટ્રસ્ટ દ્વારા સ્થાનિક સરકાર ને આ રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

    Bhavnagar Bhavnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Gondal નું વેરી તળાવ ઓવરફલો

    August 28, 2025
    સૌરાષ્ટ્ર

    Gondal ના મોવિયારોડ પર નર્મદાની પાણીની લાઇન તુટી: 50 ફુટ ઉંચો ફુવારો છુટયો

    August 28, 2025
    સૌરાષ્ટ્ર

    Somnath સદ્ભાવના મેદાનમાં રંગબેરંગી પક્ષીઓનું આકર્ષણ

    August 28, 2025
    સૌરાષ્ટ્ર

    Jasdan ગ્રામિણ ઓલિમ્પિકમાં વિંછીયાની મોળીલા પ્રા.શાળા વિજેતા બની

    August 28, 2025
    સૌરાષ્ટ્ર

    Jasdan પાલિકાના નવા બિલ્ડીંગ ભવનમાં ભૂમિ શુદ્ધિકરણ: શાંતિ યજ્ઞ યોજાયો

    August 28, 2025
    સૌરાષ્ટ્ર

    લીલીયા પંથકનાં ખેડૂતોને નીલગાય-ભૂંડના ત્રાસમાંથી મુકત કરાવો

    August 28, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

     Japan: માત્ર 2 કલાક જ ફોન વાપરી શકાશે સરકારનો અનોખો પ્રસ્તાવ

    August 28, 2025

    Gondal નું વેરી તળાવ ઓવરફલો

    August 28, 2025

    બોલીવુડનો પ્રતિષ્ઠિત Filmfare Awards શો ગુજરાતમાં યોજાશે

    August 28, 2025

    અમેરિકી શુટરના હથિયાર પર ‘ટ્રમ્પ કો માર ડાલો’, ‘ભારત પર પરમાણુ બોમ્બ ગીરાઓ’ લખાયુ હતુ

    August 28, 2025

    Ganpati festival: ઉદ્ધવ – રાજ મળ્યા, ફડણવીસ પણ પહોંચી ગયા

    August 28, 2025

    Virender Sehwag ના પુત્ર આર્યવીરે દિલ્હી પ્રીમિયર લીગમાં ડેબ્યુ કર્યું

    August 28, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

     Japan: માત્ર 2 કલાક જ ફોન વાપરી શકાશે સરકારનો અનોખો પ્રસ્તાવ

    August 28, 2025

    Gondal નું વેરી તળાવ ઓવરફલો

    August 28, 2025

    બોલીવુડનો પ્રતિષ્ઠિત Filmfare Awards શો ગુજરાતમાં યોજાશે

    August 28, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.