Prabhaspatan,તા.11
વેરાવળ બંદર માં તંત્ર નું ડીમોલેશન,જવાબદાર ફિશરીઝ વિભાગ દ્વારા અચાનક રાત્રી ના સમયે ડીમોલેશન હાથ ધરાયું હતું. કોઈ જાત ની નોટિસ આપ્યા વગર ડીમોલેશન ના સ્થાનિકો ના આક્ષેપ,ડીમોલેશન ને લઈ મીડિયા અને સ્થનિકો ના સવાલો ના જવાબ ન આપ્યા, ફિશરીઝ નિયામક દ્વારા મોન ધારણ કરાયું, 100 થી વધુ હોડી, કેબીનો, દુકાનો પર બુલડોઝર,બપોરે દબાણો દૂર કરવા સૂચના આપી અને રાત્રી ના બુલડોઝર લઈ આવી ગયા ના આક્ષેપ,ફિશરીઝ વિભાગ ની કામગીરી ને લઇ ઉઠ્યા સવાલો,હાલ માં જ સુપ્રીમ કોર્ટ દ્વારા ડીમોલેશન ને લઈ દિશા નિર્દેશ જાહેર કર્યા છે,પરંતુ વેરાવળ માં સુપ્રીમ કોર્ટ ના સૂચનો ની 5ણ અવહેલના થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા,વેરાવળ બંદર માં તંત્ર ના અચાનક ડીમોલેશન ને લઈ ઉઠ્યા સવાલો
Trending
- અલવિદા ધર્મેન્દ્ર: ચાલો તેમની યાદમાં તેમના જીવનની છ ઓછી જાણીતી વાતો પર એક નજર
- અલવિદા ધર્મેન્દ્ર….’વીરુ’ પંચતત્વમાં વિલીન, બોલિવૂડમાં શોક, PM મોદીએ કહ્યું – એક યુગનો અંત
- ધર્મેન્દ્રના અંતિમ દર્શન માટે સ્મશાન ઘાટ પહોંચ્યા બચ્ચન અને આમિર ખાન, હેમા માલિની આઘાતમાં
- 89 વર્ષીય દિગ્ગજ એક્ટરે Dharmendra સોમવારે બપોરે તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા
- Jamnagar: વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આત્મનિર્ભર બની સ્વદેશી અપનાવીએ : CM
- Rajkot: અવધના ઢાળ પાસે પોલીસના વાહન પર પથ્થરમારો કરી ધમકી આપનાર 21 આરોપી ઝબ્બે
- Rajkot: ચેક રિટર્નના ગુનામાં સજા વોરંટથી બચતી ફરતી મહિલા ઝડપાઈ
- Surendranagar: રાજકુમાર જાટ મોત મામલે ગણેશ (ગોંડલ) સહિત 10ની પૂછપરછ કરતા એસ.પી.

