Prabhaspatan,તા.11
વેરાવળ બંદર માં તંત્ર નું ડીમોલેશન,જવાબદાર ફિશરીઝ વિભાગ દ્વારા અચાનક રાત્રી ના સમયે ડીમોલેશન હાથ ધરાયું હતું. કોઈ જાત ની નોટિસ આપ્યા વગર ડીમોલેશન ના સ્થાનિકો ના આક્ષેપ,ડીમોલેશન ને લઈ મીડિયા અને સ્થનિકો ના સવાલો ના જવાબ ન આપ્યા, ફિશરીઝ નિયામક દ્વારા મોન ધારણ કરાયું, 100 થી વધુ હોડી, કેબીનો, દુકાનો પર બુલડોઝર,બપોરે દબાણો દૂર કરવા સૂચના આપી અને રાત્રી ના બુલડોઝર લઈ આવી ગયા ના આક્ષેપ,ફિશરીઝ વિભાગ ની કામગીરી ને લઇ ઉઠ્યા સવાલો,હાલ માં જ સુપ્રીમ કોર્ટ દ્વારા ડીમોલેશન ને લઈ દિશા નિર્દેશ જાહેર કર્યા છે,પરંતુ વેરાવળ માં સુપ્રીમ કોર્ટ ના સૂચનો ની 5ણ અવહેલના થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા,વેરાવળ બંદર માં તંત્ર ના અચાનક ડીમોલેશન ને લઈ ઉઠ્યા સવાલો
Trending
- કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરેની ટીમે પહેલા બેટિંગ કરતા ૮૨૦ રન બનાવ્યા
- ’Ramayana’ના સેટ પર રણબીર ભાવુક થયો, વીડિયો વાયરલ થયો; કહે છે- ’અંતે ભાષણ આપવું મુશ્કેલ છે’
- Diljit ને ટેકો આપવા બદલ અશોક પંડિતે નસીરુદ્દીન શાહને ઘેરી લીધા
- Famous TV actress Hina Khan એ તેના સાસરિયાઓની પ્રશંસા કરી છે જે તેને નિઃસ્વાર્થપણે ટેકો આપે છે
- Amjad Khan નો પુત્ર શાદાબ ખાન રાની મુખર્જી સાથે જોવા મળશે
- Shefali Jariwala ના મૃત્યુ પછી, અભિનેતાએ પાપારાઝીઓના અસંવેદનશીલ વલણને જોઈને નારાજગી વ્યક્ત કરી
- 2 જુલાઈનું રાશિફળ
- 2 જુલાઈનું પંચાંગ