Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi ટ્રેક્ટર શો રૂમમાં ધમાલ મચાવનાર વિરુદ્ધ પઠાણી ઉઘરાણીની ફરિયાદ નોંધાઈ

    October 3, 2025

    Morbi ટંકારા અને વાંકાનેરમાં અપમૃત્યુના બનાવોમાં વૃદ્ધ સહીત ત્રણના મોત

    October 3, 2025

    Morbi મચ્છુ ૨ ડેમમાં પાણીની આવક વધતા બે દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા

    October 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi ટ્રેક્ટર શો રૂમમાં ધમાલ મચાવનાર વિરુદ્ધ પઠાણી ઉઘરાણીની ફરિયાદ નોંધાઈ
    • Morbi ટંકારા અને વાંકાનેરમાં અપમૃત્યુના બનાવોમાં વૃદ્ધ સહીત ત્રણના મોત
    • Morbi મચ્છુ ૨ ડેમમાં પાણીની આવક વધતા બે દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા
    • Morbi મચ્છુ ૩ ડેમના બે દરવાજ બે ફૂટ ખોલવામાં આવ્યા
    • Morbi કંડલા હાઈવે પર અકસ્માતને નોતરૂં આપતા મસમોટા જીવલેણ ખાડા
    • Morbi તાલુકાના ૧૦ ગામોને માળિયામાં દર્શાવતા વીજ કામગીરીનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»મનમોહનસિંઘને પણ પરાજીત કરનાર ભાજપના દિગ્ગજ નેતા VK Malhotra નું નિધન
    મુખ્ય સમાચાર

    મનમોહનસિંઘને પણ પરાજીત કરનાર ભાજપના દિગ્ગજ નેતા VK Malhotra નું નિધન

    Vikram RavalBy Vikram RavalSeptember 30, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા.30
    દિલ્હી ભાજપના પ્રથમ અધ્યક્ષ, પુર્વ સાંસદ અને પક્ષના પીઢ નેતા વિજયકુમાર મલ્હોત્રાનું આજે એઈમ્સ ખાતે નિધન થતા ભાજપમાં શોક વ્યાપી ગયો છે. 94 વર્ષના શ્રી મલ્હોત્રા લાંબા સમયથી અસ્વસ્થ રહેતા હતા અને તેમને દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ ખાતે સારવાર માટે દાખલ કરાયા પરંતુ તે કારગર નીવડી ન હતી.

    શ્રી મલ્હોત્રાના નિધનના ખબર મળતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સહિતના વરિષ્ઠ નેતાઓ સ્વ.મલ્હોત્રાના નિવાસે પહોંચ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલી આપી હતી. પ્રો.વિજય મલ્હોત્રા લાહોરના વતની હતા અને ભાગલા બાદ તેઓ ભારતમાં આવીને દિલ્હીમાં વસ્યા હતા તેમજ આરએસએસની વિચારધારા સાથે જોડાયેલા હતા.

    બાદમાં તેઓ પહેલાના જનસંઘ અને હવેના ભારતીય જનતા પક્ષમાં લાંબો સમય કામ કર્યું હતું. દિલ્હીમાં ભાજપના સ્થાપક જેવી ભૂમિકા તેઓએ ભજવી હતી. એટલું જ નહી પક્ષના વરિષ્ઠ નેતા તરીકે પણ તેઓએ પોતાનું સ્થાન બનાવ્યુ હતું. તેઓ પોતાની લાંબી રાજકીય કારકિર્દીમાં પાંચ વખત સાંસદ અને બે વખત ધારાસભ્ય બન્યા.

    સૌથી મહત્વપૂર્ણ રીતે 1999ની લોકસભા ચૂંટણીમાં તેઓએ પુર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા મનમોહનસિંઘને પણ પરાજીત કર્યા હતા. તેઓ 2004માં દિલ્હીમાંથી જીતનાર એકમાત્ર ભાજપના સાંસદ બન્યા હતા.

    દિલ્હી વિધાનસભામાં પણ તેઓ વિપક્ષના નેતા તરીકે લાંબો સમય કામ કર્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને લખ્યું કે જીવન પર્યંત જનસેવામાં સમર્પિત ભાજપના વરિષ્ઠ નેતા વી.કે.મલ્હોત્રાના નિધન પર ઉંડો શોક વ્યક્ત કરુ છું. શ્રી મોદી તેમના નિવાસે પહોંચ્યા હતા અને પરિવારજનોને સાંત્વના આપી હતી.

    passes-away Veteran BJP leader VK Malhotra
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    રાષ્ટ્રપતિ Draupadi Murmu ગુરૂવારે રાજકોટમાં : રાત્રી રોકાણ કરશે : શુક્રવારે સાસણ જશે

    October 3, 2025
    રાષ્ટ્રીય

    Kashmir માં સિઝનની પ્રથમ હિમવર્ષા હિમાચલમાં પણ બે સ્થળોએ બરફ પડયો

    October 3, 2025
    રાષ્ટ્રીય

    હવે ઓપરેશન સિંદૂર-1 જેવો `સંયમ’ દાખવવામાં આવશે નહીં : Army Chief

    October 3, 2025
    ગુજરાત

    Jagdish Vishwakarma ર્મા ગુજરાત BJPના નવા સુકાની બિનહરીફ ચુંટાયા કાલે ભવ્ય સમારોહમાં તાજપોશી

    October 3, 2025
    રાષ્ટ્રીય

    વાંગચૂકની મુક્તિ માટે પત્ની Supreme Court માં પહોંચીઃ ધરપકડને પડકારી

    October 3, 2025
    આંતરરાષ્ટ્રીય

    Canada માં હવે ભારતીય ફિલ્મોને નિશાન બનાવાઇ : થિયેટરોમાં આગજની – ફાયરીંગ

    October 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi ટ્રેક્ટર શો રૂમમાં ધમાલ મચાવનાર વિરુદ્ધ પઠાણી ઉઘરાણીની ફરિયાદ નોંધાઈ

    October 3, 2025

    Morbi ટંકારા અને વાંકાનેરમાં અપમૃત્યુના બનાવોમાં વૃદ્ધ સહીત ત્રણના મોત

    October 3, 2025

    Morbi મચ્છુ ૨ ડેમમાં પાણીની આવક વધતા બે દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા

    October 3, 2025

    Morbi મચ્છુ ૩ ડેમના બે દરવાજ બે ફૂટ ખોલવામાં આવ્યા

    October 3, 2025

    Morbi કંડલા હાઈવે પર અકસ્માતને નોતરૂં આપતા મસમોટા જીવલેણ ખાડા

    October 3, 2025

    Morbi તાલુકાના ૧૦ ગામોને માળિયામાં દર્શાવતા વીજ કામગીરીનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ

    October 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi ટ્રેક્ટર શો રૂમમાં ધમાલ મચાવનાર વિરુદ્ધ પઠાણી ઉઘરાણીની ફરિયાદ નોંધાઈ

    October 3, 2025

    Morbi ટંકારા અને વાંકાનેરમાં અપમૃત્યુના બનાવોમાં વૃદ્ધ સહીત ત્રણના મોત

    October 3, 2025

    Morbi મચ્છુ ૨ ડેમમાં પાણીની આવક વધતા બે દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા

    October 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.