Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    PM મોદીએ AI સમિટની જાહેરાત કરી, આવતા વર્ષે ભારતમાં યોજાશે

    July 7, 2025

    UAE ની નાગરિકતા મેળવવી સરળ : Golden Visaના નિયમો બદલાવાયા

    July 7, 2025

    Hafiz Saeed-Masood Azharને સોંપવાના બીલાવલના વિધાનોથી પાક.ત્રાસવાદી સંગઠનોમાં ભય

    July 7, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • PM મોદીએ AI સમિટની જાહેરાત કરી, આવતા વર્ષે ભારતમાં યોજાશે
    • UAE ની નાગરિકતા મેળવવી સરળ : Golden Visaના નિયમો બદલાવાયા
    • Hafiz Saeed-Masood Azharને સોંપવાના બીલાવલના વિધાનોથી પાક.ત્રાસવાદી સંગઠનોમાં ભય
    • E-commerce થી ગ્રાહકોની ફરિયાદો સૌથી વધુ બની !
    • દેશભરમાં Jio’s Server Down : મોબાઈલ ધારકો કલાકો સુધી પરેશાન
    • Birmingham માં ઐતિહાસિક જીત બાદ શુભમન ગિલે આપી ગુડ ન્યૂઝ
    • Adani રુ.૧ હજાર કરોડના નોન કન્વર્ટીબલ ડિબેન્ચર ઇશ્યુની જાહેરાત કરી
    • Gondal મોવિયાના જ્યોતિગ્રામ ફીડરમાં લંગરીયું નાખી ખેડૂતે વીજચોરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 7
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને દિલ્હીના એઈમ્સમાંથી રજા આપવામાં આવી
    રાષ્ટ્રીય

    ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને દિલ્હીના એઈમ્સમાંથી રજા આપવામાં આવી

    Vikram RavalBy Vikram RavalMarch 12, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.૧૨

    ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરના સ્વાસ્થ્ય સંબંધિત મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. દિલ્હી એઈમ્સે તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું છે. દિલ્હી એઈમ્સે કહ્યું, ’ઉપપ્રમુખ જગદીપ ધનખરને એઈમ્સ દિલ્હીમાંથી રજા આપવામાં આવી છે.’ હૃદય સંબંધિત બીમારીઓને કારણે તેમને ૯ માર્ચે છૈૈંંસ્જીમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલતમાં સંતોષકારક સુધારો થયો છે. તેમને આગામી થોડા દિવસો માટે પૂરતો આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.

    ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને રવિવારે વહેલી સવારે દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ના કાર્ડિયાક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની હાલત સ્થિર છે અને તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરના જણાવ્યા મુજબ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને રવિવારે સવારે ૨ વાગ્યાની આસપાસ બેચેની અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ એમ્સમાં લાવવામાં આવ્યા હતા.

    ઉપરાષ્ટ્રપતિની સારવાર એઈમ્સ કાર્ડિયોલોજી વિભાગના વડા ડૉ. રાજીવ નારંગની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી હતી. તેમને એઈમ્સના ક્રિટિકલ કેર યુનિટમાં રાખવામાં આવ્યા હતા. તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને, ચેકઅપ અને પરીક્ષણો કરવામાં આવી રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ ઉપરાષ્ટ્રપતિના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “હું એઈમ્સ ગયો હતો અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરજીના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. હું તેમના સારા સ્વાસ્થ્ય અને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.”

    જણાવી દઈએ કે જગદીપ ધનખડે ૧૧ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ ભારતના ૧૪મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તેમનો જન્મ ૧૮ જુલાઈ ૧૯૫૧ના રોજ રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના કાલીબંગામાં થયો હતો. તેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. ઉપરાષ્ટ્રપતિ ધનખડે પંજાબ યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું અને બાદમાં કાયદાની ડિગ્રી મેળવી. તેઓ એક વકીલ અને સામાજિક કાર્યકર પણ છે. આ ઉપરાંત, તેઓ ઘણા વર્ષોથી ભારતીય સંસદના સભ્ય પણ રહ્યા છે.

    AIIMS discharged Jagdeep Dhankhar New Delhi Vice President
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    PM મોદીએ AI સમિટની જાહેરાત કરી, આવતા વર્ષે ભારતમાં યોજાશે

    July 7, 2025
    રાષ્ટ્રીય

    Hafiz Saeed-Masood Azharને સોંપવાના બીલાવલના વિધાનોથી પાક.ત્રાસવાદી સંગઠનોમાં ભય

    July 7, 2025
    રાષ્ટ્રીય

    E-commerce થી ગ્રાહકોની ફરિયાદો સૌથી વધુ બની !

    July 7, 2025
    રાષ્ટ્રીય

    Robotની મદદથી કરવામાં આવી પ્રથમ સિમેન્ટલેસ સર્જરી

    July 5, 2025
    રાષ્ટ્રીય

    Amarnath Yatra ની પાંચ બસો વચ્ચે ટકકર : 36 યાત્રાળુઓ ઘાયલ

    July 5, 2025
    રાષ્ટ્રીય

    મોદી સરકાર ટેરીફ મુદ્દે ટ્રમ્પ સામે ઝુકી જશે : Rahul

    July 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    PM મોદીએ AI સમિટની જાહેરાત કરી, આવતા વર્ષે ભારતમાં યોજાશે

    July 7, 2025

    UAE ની નાગરિકતા મેળવવી સરળ : Golden Visaના નિયમો બદલાવાયા

    July 7, 2025

    Hafiz Saeed-Masood Azharને સોંપવાના બીલાવલના વિધાનોથી પાક.ત્રાસવાદી સંગઠનોમાં ભય

    July 7, 2025

    E-commerce થી ગ્રાહકોની ફરિયાદો સૌથી વધુ બની !

    July 7, 2025

    દેશભરમાં Jio’s Server Down : મોબાઈલ ધારકો કલાકો સુધી પરેશાન

    July 7, 2025

    Birmingham માં ઐતિહાસિક જીત બાદ શુભમન ગિલે આપી ગુડ ન્યૂઝ

    July 7, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    PM મોદીએ AI સમિટની જાહેરાત કરી, આવતા વર્ષે ભારતમાં યોજાશે

    July 7, 2025

    UAE ની નાગરિકતા મેળવવી સરળ : Golden Visaના નિયમો બદલાવાયા

    July 7, 2025

    Hafiz Saeed-Masood Azharને સોંપવાના બીલાવલના વિધાનોથી પાક.ત્રાસવાદી સંગઠનોમાં ભય

    July 7, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.