Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar: એક ફૂલ દો માલી’ જેવા કિસ્સામાં મુસ્લિમ ફકીર યુવાનને માર પડ્યો ચાર સામે હુમલા ની ફરિયાદ

    June 9, 2025

    Jamnagar: ગુલાબનગર પોલીસ ચોકી પાસે ટ્રાફિક ડ્રાઈવ યોજી સઘન વાહન ચેકિંગ કરાયું

    June 9, 2025

    Jamnagar: પરણીતા પોતાની બે વર્ષની પુત્રી સાથે લાપતા બની જતાં પરિવારજનોમાં દોડધામ

    June 9, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar: એક ફૂલ દો માલી’ જેવા કિસ્સામાં મુસ્લિમ ફકીર યુવાનને માર પડ્યો ચાર સામે હુમલા ની ફરિયાદ
    • Jamnagar: ગુલાબનગર પોલીસ ચોકી પાસે ટ્રાફિક ડ્રાઈવ યોજી સઘન વાહન ચેકિંગ કરાયું
    • Jamnagar: પરણીતા પોતાની બે વર્ષની પુત્રી સાથે લાપતા બની જતાં પરિવારજનોમાં દોડધામ
    • Jamnagar: આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં ફરીથી વિદ્યાર્થીઓ સ્કૂલ ભણી વળ્યા
    • Jamjodhpur: ખેડૂત યુવાન માતા-પિતાની બીમારી જોઈ નહીં શકતા કુવામાં ઝંપલાવી આપઘાત
    • Kalavad નો એક યુવાન જામનગરના બે વ્યાજખોર બંધુઓની ચુંગાલમાં ફસાયો
    • Jamnagar: એક અજ્ઞાત યુવતીની અગમ્ય કારણસર તળાવમાં ઝંપલાવી આત્મહત્યા
    • Surendranagar SOGની કાર્યવાહી: દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, June 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»ગુજરાતના 62 જળાશયોમાં 10%થી ઓછું જ જળસ્તર રહ્યું, માત્ર 26માં 50%થી વધુ પાણી
    ગુજરાત

    ગુજરાતના 62 જળાશયોમાં 10%થી ઓછું જ જળસ્તર રહ્યું, માત્ર 26માં 50%થી વધુ પાણી

    Vikram RavalBy Vikram RavalJune 9, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar,તા.09

    ગુજરાતમાં 10 જૂન સુધીમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ જાય તેવી સંભાવના હતી. પરંતુ હવે ચોમાસા માટે રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ જળસ્તરમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. ગુજરાતના 206 જળાશયોમાં હાલ સરેરાશ 44.89 ટકા જળસ્તર છે.

    હાલ બે જળાશયોમાં 90 ટકાથી વધુ, 1મા 80 ટકાથી 90 ટકા, 3મા 70 ટકાથી 80 ટકા જેટલું જળસ્તર છે. 200 જળાશયોમાં જળસ્તર હવે 70 ટકાથી ઓછું છે. હાલમાં મહીસાગરના વણાકબોરીમાં સૌથી વધુ 93.39 ટકા, મોરબીના મચ્છુ-2માં 92.99 ટકા, સુરેન્દ્રનગરના ધોળી ધજામાં 92.84 ટકા સાથે સૌથી વધુ જળસ્તર છે. આ સિવાય 70 ટકાથી વધુ જળસ્તર હોય તેમાં કચ્છના કાળાઘોઘા, રાજકોટના ભાદર-2, આજી-2, છોટા ઉદેપુરના સુખીનો સમાવેશ થાય છે. હાલ કચ્છના 20 જળાશયોમાં સૌથી ઓછું 20.78 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 28.47 ટકા, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.56 ટકા જેટલું જળસ્તર છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલ 54.07 ટકા જળસ્તર નોંધાયું છે. જોકે, જળસ્તરમાં ઘટાડો છતાં કોઈ પ્રકારનું જળસંકટ નહીં સર્જાય તેવો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

    GUJARAT water-level
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: એક ફૂલ દો માલી’ જેવા કિસ્સામાં મુસ્લિમ ફકીર યુવાનને માર પડ્યો ચાર સામે હુમલા ની ફરિયાદ

    June 9, 2025
    જામનગર

    Jamnagar: ગુલાબનગર પોલીસ ચોકી પાસે ટ્રાફિક ડ્રાઈવ યોજી સઘન વાહન ચેકિંગ કરાયું

    June 9, 2025
    જામનગર

    Jamnagar: પરણીતા પોતાની બે વર્ષની પુત્રી સાથે લાપતા બની જતાં પરિવારજનોમાં દોડધામ

    June 9, 2025
    જામનગર

    Jamnagar: આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં ફરીથી વિદ્યાર્થીઓ સ્કૂલ ભણી વળ્યા

    June 9, 2025
    જામનગર

    Jamjodhpur: ખેડૂત યુવાન માતા-પિતાની બીમારી જોઈ નહીં શકતા કુવામાં ઝંપલાવી આપઘાત

    June 9, 2025
    જામનગર

    Kalavad નો એક યુવાન જામનગરના બે વ્યાજખોર બંધુઓની ચુંગાલમાં ફસાયો

    June 9, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar: એક ફૂલ દો માલી’ જેવા કિસ્સામાં મુસ્લિમ ફકીર યુવાનને માર પડ્યો ચાર સામે હુમલા ની ફરિયાદ

    June 9, 2025

    Jamnagar: ગુલાબનગર પોલીસ ચોકી પાસે ટ્રાફિક ડ્રાઈવ યોજી સઘન વાહન ચેકિંગ કરાયું

    June 9, 2025

    Jamnagar: પરણીતા પોતાની બે વર્ષની પુત્રી સાથે લાપતા બની જતાં પરિવારજનોમાં દોડધામ

    June 9, 2025

    Jamnagar: આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં ફરીથી વિદ્યાર્થીઓ સ્કૂલ ભણી વળ્યા

    June 9, 2025

    Jamjodhpur: ખેડૂત યુવાન માતા-પિતાની બીમારી જોઈ નહીં શકતા કુવામાં ઝંપલાવી આપઘાત

    June 9, 2025

    Kalavad નો એક યુવાન જામનગરના બે વ્યાજખોર બંધુઓની ચુંગાલમાં ફસાયો

    June 9, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar: એક ફૂલ દો માલી’ જેવા કિસ્સામાં મુસ્લિમ ફકીર યુવાનને માર પડ્યો ચાર સામે હુમલા ની ફરિયાદ

    June 9, 2025

    Jamnagar: ગુલાબનગર પોલીસ ચોકી પાસે ટ્રાફિક ડ્રાઈવ યોજી સઘન વાહન ચેકિંગ કરાયું

    June 9, 2025

    Jamnagar: પરણીતા પોતાની બે વર્ષની પુત્રી સાથે લાપતા બની જતાં પરિવારજનોમાં દોડધામ

    June 9, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.