Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar : યાર્ડમાં 9 નંબરની મગફળી 1775માં વેચાઇ

    November 3, 2025

    Jamnagar : હનુમાન ટેકરી વિસ્તારમાં પાન વેચનાર ઉપર હુમલો

    November 3, 2025

    Jam Khambhaliya: નજીક બ્રિજ પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

    November 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar : યાર્ડમાં 9 નંબરની મગફળી 1775માં વેચાઇ
    • Jamnagar : હનુમાન ટેકરી વિસ્તારમાં પાન વેચનાર ઉપર હુમલો
    • Jam Khambhaliya: નજીક બ્રિજ પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો
    • Jam Khambhaliya: યુવાનને સોશિયલ મીડિયા પર ધમકી અપાતા ફરિયાદ
    • ભારતીય રાજકીય નેતાઓનાં શેરબજાર રોકાણ – ટ્રેડીંગ એકટીવીટી અંગે માહિતી મેળવી શકાશે
    • Mexico ના મેયરની સરાજાહેર ફાયરીંગ કરી હત્યા : હત્યારો ઘટનાસ્થળે ઠાર
    • Rajasthan બાદ તેલંગાણામાં ભીષણ માર્ગ દુર્ઘટના : 19 બસ મુસાફરોના મોત
    • Surendaranagar : લીંબડી નજીક ઢાંકી-વલ્લભીપુર કેનાલની દિવાલ તુટવાનાં આરે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»‘400નો દાવો કરનારા ક્યાં ગયા? અમે 20 બેઠક વધુ જીત્યાં હોત તો એ બધા જેલમાં હોત : Kharge
    રાષ્ટ્રીય

    ‘400નો દાવો કરનારા ક્યાં ગયા? અમે 20 બેઠક વધુ જીત્યાં હોત તો એ બધા જેલમાં હોત : Kharge

    Vikram RavalBy Vikram RavalSeptember 11, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Anantnag,તા,11 

    કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર નિશાન સાધ્યું છે. બુધવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં રેલીને સંબોધિત કરતાં ખડગેએ ભાજપને ઘેર્યું. તેમણે કહ્યું કે જો અમે 20 બેઠક વધુ જીત્યાં હોત તો એ બધા જેલમાં હોત.

    ‘400નો દાવો કરનારા ક્યાં ગયા? તે લોકો 240 બેઠક પર સમેટાઈ ગયા. જો અમે 20 બેઠક વધુ જીત્યાં હોત તો એ બધા જેલમાં હોત. આ લોકો જેલમાં રહેવાને લાયક છે. ભાજપ ભાષણ તો ખૂબ આપે છે, પરંતુ કાર્ય અને કથનીમાં ખૂબ અંતર હોય છે. ભાજપ ભલે ગમે તેટલો પ્રયત્ન કરી લે, કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસનું ગઠબંધન કમજોર થશે નહીં. અમે સંસદમાં પોતાની શક્તિ બતાવી છે. અમે તે જ શક્તિની સાથે આગળ વધીશું.’

    આમનો પ્રયત્ન ક્યારેય સફળ થશે નહીં: ખડગે

    ‘ભાજપ અહીં લોકોને તોડી-ફોડીને હિંદુ-મુસ્લિમને વહેંચવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ તેમનો પ્રયત્ન, જીવનમાં ક્યારેય સફળ થશે નહીં. આવા ભાજપ અને આરએસએસના હજારો કાર્યકર્તા આવશે અને જતાં રહેશે. અહીંના લોકો ઝૂકવાના નથી. કોંગ્રેસ પાર્ટીના અહીંના લોકોની સાથે છે. આપણે સૌ એક છીએ અને હંમેશા એક રહીશું.

    કોંગ્રેસના ઈન્ડિયા ગઠબંધનથી ભાજપ ડર્યું

    ‘કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન જોયા બાદ ભાજપ અકળાયું છે. તેથી ભાજપ જમ્મુ-કાશ્મીરની યાદી વારંવાર બદલી રહ્યું છે. તે એટલા ગભરાઈ ગયા છે કે બે-ત્રણ વખત યાદી બદલી દીધી છે. બળવો શરૂ થઈ ગયો છે. તેનાથી જાણ થાય છે કે ઈન્ડિયા ગઠબંધનની એકતાથી તે લોકો કેટલા ડરી ગયા છે.’

    રાહુલની ‘ભારત જોડો યાત્રા’ નો ખડગેએ કર્યો ઉલ્લેખ

    રેલીમાં મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો પણ ઉલ્લેખ કર્યો. ખડગેએ કહ્યું, ‘રાહુલ ગાંધીએ સૌથી મોટી યાત્રા કાઢી. કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી કાશ્મીરમાં યાત્રાનું સમાપન થયું. ભારત જોડો યાત્રા, જેમાં હું પણ સામેલ હતો, ફારુક અબ્દુલ્લા પણ તેમાં સામેલ હતાં. તે યાત્રાને અહીં ખૂબ સફળતા મળી.’

    Anantnag Congress Jammu and Kashmir Mallikarjun Kharge
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ભારતીય રાજકીય નેતાઓનાં શેરબજાર રોકાણ – ટ્રેડીંગ એકટીવીટી અંગે માહિતી મેળવી શકાશે

    November 3, 2025
    રાષ્ટ્રીય

    Rajasthan બાદ તેલંગાણામાં ભીષણ માર્ગ દુર્ઘટના : 19 બસ મુસાફરોના મોત

    November 3, 2025
    રાષ્ટ્રીય

    હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મહાપાત્રાએ જણાવ્યું,નવેમ્બરમાં સામાન્યથી વધુ વરસાદ થશે

    November 3, 2025
    મુખ્ય સમાચાર

    Reserve Bank ચાંદીને કોલેટરલ તરીકે માન્યતા આપી,એપ્રિલ 2026થી માન્ય ગણાશે

    November 3, 2025
    રાષ્ટ્રીય

    ત્રણ વર્ષમાં એક અબજ લોકોએ અપનાવ્યું AI

    November 3, 2025
    રાષ્ટ્રીય

    GST માં ઘટાડા બાદ વીમા યોજનાઓમાં લોકોની રૂચિ વધી

    November 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar : યાર્ડમાં 9 નંબરની મગફળી 1775માં વેચાઇ

    November 3, 2025

    Jamnagar : હનુમાન ટેકરી વિસ્તારમાં પાન વેચનાર ઉપર હુમલો

    November 3, 2025

    Jam Khambhaliya: નજીક બ્રિજ પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

    November 3, 2025

    Jam Khambhaliya: યુવાનને સોશિયલ મીડિયા પર ધમકી અપાતા ફરિયાદ

    November 3, 2025

    ભારતીય રાજકીય નેતાઓનાં શેરબજાર રોકાણ – ટ્રેડીંગ એકટીવીટી અંગે માહિતી મેળવી શકાશે

    November 3, 2025

    Mexico ના મેયરની સરાજાહેર ફાયરીંગ કરી હત્યા : હત્યારો ઘટનાસ્થળે ઠાર

    November 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar : યાર્ડમાં 9 નંબરની મગફળી 1775માં વેચાઇ

    November 3, 2025

    Jamnagar : હનુમાન ટેકરી વિસ્તારમાં પાન વેચનાર ઉપર હુમલો

    November 3, 2025

    Jam Khambhaliya: નજીક બ્રિજ પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

    November 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.