Junagadh તા.16
મુળ મધ્યપ્રદેશના અલીરાજપુર કેદરીયા જમરાના રહીશ હાલ ભેંસાણના સાકરોળા ગામે સોજીત્રા રાજુભાઈ વલ્લભભાઈની વાડીએ રહેતા સાનીયા જમરા (ઉ.42) વાળાને ઝેરી જાનવર (સાપ) કરડી જતા મોત નોંધાયાનું મૃતકના પત્નિ કાંતીબેન સાનીયા જમરા (40)એ ભેંસાણ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે. જુનાગઢ સી ડીવીઝન હદના સુદામા પાર્ક રોડ ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોરની બાજુમાં રહેતા વરજાંગભાઈ ખીમાભાઈ મરંઢ (50)એ કોઈ અગમ્ય કારણોસર તેમના ઘરે ઝેરી ટીકડા પી લેતા મોત નોંધાયું હતું. બનાવની તપાસ સી ડીવીઝન પોલીસે હાથ ધરી છે.
Trending
- Swarnjit Singh યુએસએના કનેક્ટિકટના શહેર નોર્વિચના મેયર પદે ચૂંટાઈ આવ્યા
- Elon Musk હવે દુનિયાના પ્રથમ ટ્રિલિયનેર બનવાની નજીક પહોંચી ગયા
- કામના પ્રેશરથી પરેશાન નર્સે દિલ ચીરી નાંખે તેવું કૃત્ય કર્યું
- વધુ એક મુસ્લિમ દેશ કઝાકિસ્તાન Israel સાથે કરશે દોસ્તી
- Pakistan મરીને ઓખાની બોટ સહિત ૮ માછીમારોનું અપહરણ કર્યું
- Rajnath Singh એવું પણ ઉમેર્યું કે ભારત બાંગ્લાદેશ સાથે કોઈપણ પ્રકારનો ટકરાવ કરવા માંગતું નથી
- Jamnagar: ધ્રોલમાં પતિની આત્મહત્યાના આઘાતથી પત્ની પણ કૂવામાં કૂદી
- Rajkot: Amul milk માં કેમિકલ અને જંતુનાશકની ભેળસેળનો આરોપ

