Junagadh તા.11
સુરતના કામરેજ ખાતે રહેતા પીયુષભાઈ પ્રવિણભાઈ વેકરીયા (ઉ.35) વાળાને બ્લડ કેન્સર હોય છાતીમાં દુઃખાવો થતા કંટાળી જઈ ગત તા.9-9-25ના બપોરના 3ના સુમારે જુનાગઢ ગાંધી ચોક પટેલ સમાજ ખાતે ઝેરી દવા પી લેતા મોત નોંધાયું હતું. આ અંગેની બી ડીવીઝન પોલીસમાં મૃતકના મોટાભાઈ રાકેશભાઈ પ્રવિણભાઈ વેકરીયા (ઉ.40)એ જાણ કરતા બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
Trending
- Swarnjit Singh યુએસએના કનેક્ટિકટના શહેર નોર્વિચના મેયર પદે ચૂંટાઈ આવ્યા
- Elon Musk હવે દુનિયાના પ્રથમ ટ્રિલિયનેર બનવાની નજીક પહોંચી ગયા
- કામના પ્રેશરથી પરેશાન નર્સે દિલ ચીરી નાંખે તેવું કૃત્ય કર્યું
- વધુ એક મુસ્લિમ દેશ કઝાકિસ્તાન Israel સાથે કરશે દોસ્તી
- Pakistan મરીને ઓખાની બોટ સહિત ૮ માછીમારોનું અપહરણ કર્યું
- Rajnath Singh એવું પણ ઉમેર્યું કે ભારત બાંગ્લાદેશ સાથે કોઈપણ પ્રકારનો ટકરાવ કરવા માંગતું નથી
- Jamnagar: ધ્રોલમાં પતિની આત્મહત્યાના આઘાતથી પત્ની પણ કૂવામાં કૂદી
- Rajkot: Amul milk માં કેમિકલ અને જંતુનાશકની ભેળસેળનો આરોપ

