Junagadh તા.11
સુરતના કામરેજ ખાતે રહેતા પીયુષભાઈ પ્રવિણભાઈ વેકરીયા (ઉ.35) વાળાને બ્લડ કેન્સર હોય છાતીમાં દુઃખાવો થતા કંટાળી જઈ ગત તા.9-9-25ના બપોરના 3ના સુમારે જુનાગઢ ગાંધી ચોક પટેલ સમાજ ખાતે ઝેરી દવા પી લેતા મોત નોંધાયું હતું. આ અંગેની બી ડીવીઝન પોલીસમાં મૃતકના મોટાભાઈ રાકેશભાઈ પ્રવિણભાઈ વેકરીયા (ઉ.40)એ જાણ કરતા બી ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
Trending
- ભારતીય મૂળના ટ્રમ્પ વિરોધી નેતા મમદાનીની ન્યૂ યોર્કના મેયર તરીકે ચૂંટણી-શું આ ભારત માટે ગર્વ છે કે પડકાર?
- Trump ની આર્થિક શક્તિઓ પર સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક સુનાવણી-અમેરિકન બંધારણવાદ
- જો રાહુલ ગાંધી પાસે પુરાવા હોય, તો તેમણે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવવી જોઈએ, Rajnath Singh
- 09 નવેમ્બર નું પંચાંગ
- 09 નવેમ્બર નું રાશિફળ
- Zarine Khanના અંતિમ સંસ્કાર હિન્દુ વિધિ મુજબ કરવામાં આવ્યા
- Gujarat માંથી પાકિસ્તાનમાં પૈસા મોકલવાનું મસમોટું કૌભાંડ, હર્ષ સંઘવીએ માહિતી આપી
- રાહત પેકેજ,Junagadh જિલ્લાના મેંદરડાના ખાલપીપલી ગામના ખેડૂતોએ પ્રદર્શન કર્યું

